VIDEO: સ્ટેચ્યુ ઓફ યુનિટીએ સ્ટેચ્યુ ઓફ લિબર્ટીને રાખ્યું પાછળ, SOU આવનારા પ્રવાસીઓની સંખ્યામાં 74 ટકાનો વધારો

દેશવાસીઓ માટે એક ગૌરવની બાબત સામે આવી છે અને એ છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા આવનારા દૈનિક પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ લિબર્ટીને પણ પાછળ રાખી દીધી હતી. સરદાર સરોવર નર્મદા નિગમે આપેલા આંકડા અનુસાર સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા આવનારા પ્રવાસીઓની દૈનિક સંખ્યા 15 હજાર 36 થઇ ગઇ છે. જેની સામે અમેરિકાના ન્યૂયોર્કમાં આવેલી સ્ટેચ્યુ ઓફ […]

VIDEO: સ્ટેચ્યુ ઓફ યુનિટીએ સ્ટેચ્યુ ઓફ લિબર્ટીને રાખ્યું પાછળ, SOU આવનારા પ્રવાસીઓની સંખ્યામાં 74 ટકાનો વધારો
Follow Us:
| Updated on: Dec 08, 2019 | 8:14 AM

દેશવાસીઓ માટે એક ગૌરવની બાબત સામે આવી છે અને એ છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા આવનારા દૈનિક પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ લિબર્ટીને પણ પાછળ રાખી દીધી હતી. સરદાર સરોવર નર્મદા નિગમે આપેલા આંકડા અનુસાર સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા આવનારા પ્રવાસીઓની દૈનિક સંખ્યા 15 હજાર 36 થઇ ગઇ છે. જેની સામે અમેરિકાના ન્યૂયોર્કમાં આવેલી સ્ટેચ્યુ ઓફ લિબર્ટીને જોવા આવનારા પ્રવાસીઓની સંખ્યા માત્ર 10 હજાર જ છે.

આ પણ વાંચો: બગસરાના લુંઘીયા ગામે દીપડાના હુમલાની વધુ એક ઘટના, દિપડાના CCTV આવ્યા સામે

ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો

આ પ્રવાસન મારફતે રાજય સરકારને રૂ.85.57 કરોડની આવક થઇ છે. આમ સરદાર પટેલની આ પ્રતિમાને ભારતમાં દિવસેને દિવસે ખ્યાતિ મળી રહી છે. સરકારી આંકડા અનુસાર 1 નવેમ્બર 2018થી 31 ઓકટોબર 2019 સુધીમાં દરરોજ આવતા પ્રવાસીઓની સંખ્યામાં 74 ટકાનો વધારો જોવા મળ્યો છે. જેનું મુખ્ય કારણ સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુના વિસ્તારમાં બનાવવામાં આવેલા અન્ય આકર્ષણો પણ છે. 30 નવેમ્બર 2019 સુધીમાં કુલ 30 લાખ 90 હજાર 723 પ્રવાસીઓ કેવડિયાની મુલાકાત લઈ ચુક્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
g clip-path="url(#clip0_868_265)">