દસક્રોઈ તાલુકાના બારેજામાં સ્વૈચ્છિક લોકડાઉન, સવારે 7 વાગ્યાથી 1 વાગ્યા સુધી જ બજાર ખુલ્લા રાખવામાં આવશે
દસક્રોઈ તાલુકાના બારેજામાં સ્વૈચ્છિક લોકડાઉન આપવામાં આવ્યું છે . છેલ્લા ત્રણ દિવસમાં ૫૦ જેટલા કોરોનાના કેસ આવી જતા સવારે ૭ વાગ્યાથી ૧ વાગ્યા સુધી જ બજાર ખુલ્લા રાખવામાં આવશે. બપોરે ૧ વાગ્યા બાદ ઈમરજન્સી સેવાઓ જ ચાલુ રેહશે. Web Stories View more Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી […]
દસક્રોઈ તાલુકાના બારેજામાં સ્વૈચ્છિક લોકડાઉન આપવામાં આવ્યું છે . છેલ્લા ત્રણ દિવસમાં ૫૦ જેટલા કોરોનાના કેસ આવી જતા સવારે ૭ વાગ્યાથી ૧ વાગ્યા સુધી જ બજાર ખુલ્લા રાખવામાં આવશે. બપોરે ૧ વાગ્યા બાદ ઈમરજન્સી સેવાઓ જ ચાલુ રેહશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો