આયુર્વેદ: આ ખાદ્ય પદાર્થોનું એક સાથે સેવન કરવું હાનિકારક

ઘણા લોકોની આદત હોય છે કે જમતી સમયે ભાણામાં, જમવા સાથે અન્ય વસ્તુઓ પણ લેતા હોય છે. આદત પ્રમાણે ઘણાને અમુક નાસ્તા કે પીણા વગર જમવાનું ભાવતું પણ નથી હોતું. પરંતુ આયુર્વેદ અનુસાર કેટલીક વસ્તુઓને ખોરાક સાથે આરોગવાની મનાઈ છે. ચાલો જાણીએ એ વસ્તુઓ કઈ છે. દૂધ સાથે ક્યારેય ના લેશો આ ખોરાક અડદની દાળ, […]

આયુર્વેદ: આ ખાદ્ય પદાર્થોનું એક સાથે સેવન કરવું હાનિકારક
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Dec 28, 2020 | 3:12 PM

ઘણા લોકોની આદત હોય છે કે જમતી સમયે ભાણામાં, જમવા સાથે અન્ય વસ્તુઓ પણ લેતા હોય છે. આદત પ્રમાણે ઘણાને અમુક નાસ્તા કે પીણા વગર જમવાનું ભાવતું પણ નથી હોતું. પરંતુ આયુર્વેદ અનુસાર કેટલીક વસ્તુઓને ખોરાક સાથે આરોગવાની મનાઈ છે. ચાલો જાણીએ એ વસ્તુઓ કઈ છે.

દૂધ સાથે ક્યારેય ના લેશો આ ખોરાક અડદની દાળ, પનીર, ઈંડા, મીટ, અડદની દાળ જમ્યા બાદ દૂધ ના પીવું જોઈએ. લીલા શાકભાજી કે મૂળો ખાધા બાદ પણ દૂધ પીવાની મનાઈ છે. તેમજ પનીર, ઈંડા, મીટ બાદ પણ દૂધ ના પીવું જોઈએ. કેમ કે ત્યાર બાદ પાચનક્રિયામાં તકલીફ આવી શકે છે.

દહીં સાથે ના ખાવો આ વસ્તુઓ

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

ખાટા ફળ દહીં સાથે ખાટા ફળ ન ખાવા જોઈએ. કેમ કે દહીં અને ખાટા ફળોમાં અલગ અલગ એન્જાઈમ્સ હોય છે. જેને કારણે તે પચતું નથી.

માછલી દહીં ઠંડો ખોરાક છે. અને માછલીને ગરમ માનવામાં આવે છે. જે કારણે માછલીને દહીં સાથે ના ખાવું જોઈએ.

મધ સાથે શું ના ખાવું ? મધને ક્યારેય ગરમ કરીને ના ખાવું જોઈએ. તાવ દરમિયાન પણ મધ ના ખાવું જોઈએ. આના કારને શરીરમાં પિત્ત વધી જાય છે. મધ અને માખણ તેમજ મધ અને ઘી એક સાથે ના ખાવું જોઈએ. ખાસ તો પાણી અને મધને મિક્સ કરીને ખાવું ખુબ નુક્શાન કારક છે.

આ વસ્તુઓને પણ એક સાથે ના લેશો – ઠંડા પાણી સાથે ઘી, તેલ, તરબૂચ, જામફળ, કાકડી, મગફળી અને જાંબુ ના ખાવા. – ખીર સાથે જવ, દારૂ, ખાટો પદાર્થ અને જેકફ્રૂટ ના ખાવા. – ભાત સાથે સરકો ના ખાવો.

Latest News Updates

કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
g clip-path="url(#clip0_868_265)">