Anand : ખંભાતમાંથી એટીએસે ત્રણ લાખ પચાસ હજારનો ભેળસેળયુક્ત બાયોડિઝલનો જથ્થો ઝડપી પાડયો

ગુજરાત ATS દ્વારા ખંભાતમાંથી 3 લાખ 50 હજાર લિટર ભેળસેળયુક્ત બાયોડિઝલનો જથ્થો ઝડપી પાડયો છે. જેમાં અત્યાર સુધીમાં જુદા જુદા પોલીસ મથકોમાં 300 જેટલા કેસ નોંધાયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 18, 2021 | 8:13 PM

ગુજરાત ATS દ્વારા ખંભાતમાંથી 3 લાખ 50 હજાર લિટર ભેળસેળયુક્ત બાયો ડિઝલ(bio-diesel) નો જથ્થો ઝડપી પાડયો છે. જેમાં અત્યાર સુધીમાં જુદા જુદા પોલીસ મથકોમાં 300 જેટલા કેસ નોંધાયા છે. જેમાં પ્રથમ વખત મોટા પાયે ATS ગુજરાત દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. ગુજરાત એટીએસ દ્વારા ડીઝલમાં ભેળસેળ મામલે ખંભાત સિવાય વટવા જીઆઈડીસીમાં પણ રેડ કરવામાં આવી છે. આ ઉપરાંત ડીઝલમાં ભેળસેળ કરી ઓછી ગુણવત્તા વાળો ડીઝલ બનાવમાં આવી રહ્યું છે.ગુજરાત એટીએસ સાથે સ્થાનિક પોલીસ પણ જોડાઈ છે. જેમાં વટવા જીઆઈડીસીની અનેક ફેક્ટરીઓમાં રેડ ચાલુ છે.

આ પણ વાંચો : મમતા બેનર્જી 21 જુલાઈએ શહીદ દિવસે, બંગાળી વડાપ્રધાનની માંગ કરશે, ગુજરાત સહીત વિવિધ રાજ્યોમાં પ્રસારીત થશે દીદીનું ભાષણ

આ પણ વાંચો : IND vs SL: ક્રિસ ગેઇલને સિક્સરને મામલે પાછળ છોડનારા ખેલાડીનો, જન્મ દિવસે જ ટીમ ઇન્ડીયા વતી ડેબ્યૂ

Follow Us:
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
g clip-path="url(#clip0_868_265)">