ANAND : અમૂલ ગ્રૂપનું વર્ષ 2020-21નું ટર્ન ઓવર 53 હજાર કરોડને પાર

75 વર્ષે આજે અમૂલ ગ્રૂપનું વર્ષ 2020-21નું ટર્ન ઓવર 53 હજાર કરોડને પાર કરી ગયું છે. જ્યારે અમૂલ ફેડરેશનનું વર્ષ 2020-21નું ટર્ન ઓવર 39 હજાર 248 કરોડ નોંધાયું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2021 | 11:03 PM

ANAND : જગ વિખ્યાત અમૂલ ડેરીને 75 વર્ષ પૂર્ણ થયા છે. 75 વર્ષે આજે અમૂલ ગ્રૂપનું વર્ષ 2020-21નું ટર્ન ઓવર 53 હજાર કરોડને પાર કરી ગયું છે. જ્યારે અમૂલ ફેડરેશનનું વર્ષ 2020-21નું ટર્ન ઓવર 39 હજાર 248 કરોડ નોંધાયું છે. મહત્વનું છે કે અમૂલ સહકારી ચળવળની શરૂઆત વર્ષ 1946માં ભારતની આઝાદીની ચળવળ પહેલા થઈ હતી. જ્યારે ખેડા જિલ્લાના ખેડૂતોએ બ્રિટીશ સરકારની શોષણ નીતિ સામે હડતાળ પાડી હતી. વર્ષ 1946માં બે નાના ગામડામાંથી દૈનિક માત્ર 250 લીટર દૂધ એકત્ર કરીને અમૂલ સહકારી માળખાનો પ્રારંભ કરાયો હતો. આજે અમૂલ દૈનિક 290 લાખ લીટર દૂધના એકત્રીકરણની ટોચ પર પહોંચ્યું છે. અને ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન આજે ભારતની સૌથી મોટી ખાદ્ય ઉત્પાદન કરતી સંસ્થા છે.

Follow Us:
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
g clip-path="url(#clip0_868_265)">