અમદાવાદ: કોરોના સામે લડવા મક્કમ મનપા, ડોર ટુ ડોર શાકભાજી પહોંચાડવાનો નિર્ણય
આ તરફ અમદાવાદીઓ માટે પાલિકાએ પણ ખાસ વ્યવસ્થા કરવાનું વિચાર્યું છે. લોકોએ ઘરથી બહાર માર્કેટમાં શાકભાજી લેવા ન જવું પડે તે માટે મનપા સહાય કરશે. શહેરમાં ડોર ટુ ડોર ઈ રીક્ષા ફેરવી લોકોને શાકભાજી વેચવાનું પાલિકાએ આયોજન કર્યું છે. Web Stories View more 20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund ઉનાળામાં […]
આ તરફ અમદાવાદીઓ માટે પાલિકાએ પણ ખાસ વ્યવસ્થા કરવાનું વિચાર્યું છે. લોકોએ ઘરથી બહાર માર્કેટમાં શાકભાજી લેવા ન જવું પડે તે માટે મનપા સહાય કરશે. શહેરમાં ડોર ટુ ડોર ઈ રીક્ષા ફેરવી લોકોને શાકભાજી વેચવાનું પાલિકાએ આયોજન કર્યું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
અર્બન ક્મ્યુનિટિ ડેવલપમેન્ટ વિભાગના કર્મચારી અને સ્માર્ટ સીટીની ઈ રીક્ષાઓ સંકલન કરીને લોકોના ઘર સુધી પહોંચશે. મોટાભાગના શાકભાજી માર્કેટમાં ભીડ થતી હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: પંચમહાલ: લૉકડાઉન દરમિયાન ગ્રામજનો પાસેથી GRDનો જવાન રૂપિયા લેતો VIDEO વાઈરલ