અમદાવાદના પાલડી સ્થિત મસ્જિદમાં નમાજ માટે એકત્ર થયેલા લોકો સામે કાર્યવાહી,મસ્જિદના મૌલવી સહિત 15 લોકોની ધરપકડ

અમદાવાદના પાલડી સ્થિત મસ્જિદમાં નમાજ માટે એકત્ર થયેલા લોકો સામે કાર્યવાહી કરાઈ છે. પાલડી ખાતે આવેલી શાહીન મસ્જિદમાં નમાજ પઢવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. અહીં કેટલાય લોકોએ માસ્ક પહેર્યા નહોતા તો સોશિયલ ડિસ્ટન્સની પણ ઐસીતૈસી જોવા મળી હતી આ અંગે સ્થાનિક દ્વારા જાણ કરવામાં આવતા પોલીસ હરકતમાં આવી હતી જેમા મસ્જિદના મૌલવી […]

અમદાવાદના પાલડી સ્થિત મસ્જિદમાં નમાજ માટે એકત્ર થયેલા લોકો સામે કાર્યવાહી,મસ્જિદના મૌલવી સહિત 15 લોકોની ધરપકડ
http://tv9gujarati.in/amdavad-na-paldi…loko-ni-dharpkad/
Follow Us:
| Updated on: Jul 25, 2020 | 3:29 AM

અમદાવાદના પાલડી સ્થિત મસ્જિદમાં નમાજ માટે એકત્ર થયેલા લોકો સામે કાર્યવાહી કરાઈ છે. પાલડી ખાતે આવેલી શાહીન મસ્જિદમાં નમાજ પઢવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. અહીં કેટલાય લોકોએ માસ્ક પહેર્યા નહોતા તો સોશિયલ ડિસ્ટન્સની પણ ઐસીતૈસી જોવા મળી હતી આ અંગે સ્થાનિક દ્વારા જાણ કરવામાં આવતા પોલીસ હરકતમાં આવી હતી જેમા મસ્જિદના મૌલવી સહિત 15 લોકોની ધરપકડ કરાઈ હતી. મહત્વનું છે કે, ગુરૂવારે ઉસ્માનપુરા દરગાહમાં પણ આવા દ્રશ્યો જોવા મળ્યા હતા જેમાં પોલીસે મૌલવી સહિત કેટલાક લોકોની અટકાયત કરી હતી.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

Latest News Updates

પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">