અમદાવાદના પાલડી સ્થિત મસ્જિદમાં નમાજ માટે એકત્ર થયેલા લોકો સામે કાર્યવાહી,મસ્જિદના મૌલવી સહિત 15 લોકોની ધરપકડ
અમદાવાદના પાલડી સ્થિત મસ્જિદમાં નમાજ માટે એકત્ર થયેલા લોકો સામે કાર્યવાહી કરાઈ છે. પાલડી ખાતે આવેલી શાહીન મસ્જિદમાં નમાજ પઢવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. અહીં કેટલાય લોકોએ માસ્ક પહેર્યા નહોતા તો સોશિયલ ડિસ્ટન્સની પણ ઐસીતૈસી જોવા મળી હતી આ અંગે સ્થાનિક દ્વારા જાણ કરવામાં આવતા પોલીસ હરકતમાં આવી હતી જેમા મસ્જિદના મૌલવી […]
અમદાવાદના પાલડી સ્થિત મસ્જિદમાં નમાજ માટે એકત્ર થયેલા લોકો સામે કાર્યવાહી કરાઈ છે. પાલડી ખાતે આવેલી શાહીન મસ્જિદમાં નમાજ પઢવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. અહીં કેટલાય લોકોએ માસ્ક પહેર્યા નહોતા તો સોશિયલ ડિસ્ટન્સની પણ ઐસીતૈસી જોવા મળી હતી આ અંગે સ્થાનિક દ્વારા જાણ કરવામાં આવતા પોલીસ હરકતમાં આવી હતી જેમા મસ્જિદના મૌલવી સહિત 15 લોકોની ધરપકડ કરાઈ હતી. મહત્વનું છે કે, ગુરૂવારે ઉસ્માનપુરા દરગાહમાં પણ આવા દ્રશ્યો જોવા મળ્યા હતા જેમાં પોલીસે મૌલવી સહિત કેટલાક લોકોની અટકાયત કરી હતી.