અલવિદા કેશુબાાપા: વડાપ્રધાન મોદી શ્રધ્ધાંજલિ આપવા જઈ શકે છે કેશુભાઈના નિવાસ્થાને

પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇનું 92 વર્ષની વયે નિધન થયું છે. ત્યારે વડાપ્રધાન મોદી પોતાની ગુજરાત મુલાકાત દરમિયાન કેશુભાઈને શ્રધ્ધાંજલિ આપવા જઈ શકે છે. કેશુભાઈને શ્રધ્ધાંજલિ આપવા વડાપ્રધાન મોદી 30 તારીખે કેશુભાઈના નિવાસસ્થાને જઇ સાંત્વના આપી શકે છે. ઉલ્લેખનીય છે કે પહેલા વડાપ્રધાન મોદી દિલ્લીથી સીધા કેવડિયા જવાના હતા. પરંતુ કેશુબાપાનું અવસાન થતાં પીએમ મોદી કેશુબાપાને શ્રધ્ધાંજલિ […]

અલવિદા કેશુબાાપા: વડાપ્રધાન મોદી શ્રધ્ધાંજલિ આપવા જઈ શકે છે કેશુભાઈના નિવાસ્થાને
ફાઈલ ફોટો
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: Oct 29, 2020 | 7:59 PM

પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇનું 92 વર્ષની વયે નિધન થયું છે. ત્યારે વડાપ્રધાન મોદી પોતાની ગુજરાત મુલાકાત દરમિયાન કેશુભાઈને શ્રધ્ધાંજલિ આપવા જઈ શકે છે. કેશુભાઈને શ્રધ્ધાંજલિ આપવા વડાપ્રધાન મોદી 30 તારીખે કેશુભાઈના નિવાસસ્થાને જઇ સાંત્વના આપી શકે છે. ઉલ્લેખનીય છે કે પહેલા વડાપ્રધાન મોદી દિલ્લીથી સીધા કેવડિયા જવાના હતા. પરંતુ કેશુબાપાનું અવસાન થતાં પીએમ મોદી કેશુબાપાને શ્રધ્ધાંજલિ આપવા તેમના ઘરે જઇ શકે છે.

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">