Ahmedabad : મનપાના ફૂડ વિભાગની તવાઈ, હોટલમાંથી લેવાયેલ ખાદ્ય ચીજવસ્તુના નમૂના ફેલ થતા હજારોનો દંડ ફટકાર્યો

અમદાવાદમાં ફરી એક મનપાના ફૂડ વિભાગની શહેરમાં મોટી કાર્યવાહી કરી છે. મનપાના ફૂડ વિભાગે અમદાવાદની 5 હોટલમાંથી ખાદ્ય ચીજવસ્તુના નમૂના લીધા હતા. આ તમામ ખાદ્ય ચીજવસ્તુના નમૂના ફેલ થયા છે.

Ahmedabad  : મનપાના ફૂડ વિભાગની તવાઈ, હોટલમાંથી લેવાયેલ ખાદ્ય ચીજવસ્તુના નમૂના ફેલ થતા હજારોનો દંડ ફટકાર્યો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 21, 2024 | 12:09 PM

અમદાવાદમાં ફરી એક મનપાના ફૂડ વિભાગની શહેરમાં મોટી કાર્યવાહી કરી છે. મનપાના ફૂડ વિભાગે અમદાવાદની 5 હોટલમાંથી ખાદ્ય ચીજવસ્તુના નમૂના લીધા હતા. આ તમામ ખાદ્ય ચીજવસ્તુના નમૂના ફેલ થયા છે. પનીર, બટર, મલાઈના નમૂના હલકી ગુણવત્તાના હોવાનું સામે આવ્યુ છે. મ્યૂનિ. કોર્પોરેશને 46 હજારનો દંડ ફટકાર્યો છે. તેમજ મ્યૂનિ. કોર્પોરેશને 140 એકમને નોટીસ ફટકારી છે.

ફૂડ વિભાગે 317 કિલો ખાદ્ય પદાર્થ નાશ કર્યો છે. એપ્રિલ મહીનામાં અત્યાર સુધી 68 ખાદ્યપદાર્થના નમૂના લેબમાં મોકલાયા. જેમાં દૂધની બનાવટના 6, આઈસ્ક્રીમના 12, બેકરી પ્રોડક્ટના 4 નમૂના લેવાયા છે. આ ઉપરાંત શેરડીના રસના 8, બરફ ગોળાના 6 નમૂના લેવાયામાં આવ્યા છે. મસાલાના 10 તો નમકીનના 6 અને ખાદ્યતેલના 2 નમૂના લેવામાં આવ્યા છે.

રાજ્યમાં વિવિધ સ્થળો પર પાડ્યા હતા દરોડા

બીજી તરફ આ અગાઉ બનાસકાંઠા જિલ્લામાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. કાણોદરમાં આવેલ શ્રીમુલ ડેરી તથા નમસ્તે ફૂડ પ્રોડક્ટ્સમાં દરોડાની કાર્યવાહી દરમિયાન શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. લગભગ 53 લાખ રુપિયાની કિંમતના 8,200 કિલો ઘીના શંકાસ્પદ જથ્થાને જપ્ત કરવામાં આવ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

આ અગાઉ પણ રાજકોટના રણછોડનગર વિસ્તારમાં આરોગ્ય વિભાગની ટીમના દરોડા પડ્યા હતા. જેમાં જય રાધે બ્રાન્ડના ઘીના નમૂના લેવામાં આવ્યા હતા. ઘીમાં એડલ્ટરન્ટ ઉમેરતા હોવાનો શંકા હોવાથી દરોડા પાડ્યા હતા.જેમાં 30 કિલો લુઝ ઘી, રિફાઈન્ડ સનફ્લાવર ઓઈલનો 134 લિટરનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો.

શ્રીખંડનું સેવન કરતા 200 લોકોને થયુ ફૂડ પોઈઝિંગ

બીજી તરફ ગીર સોમનાથમાં લગ્ન પ્રસંગમાં શ્રીખંડ અને છાશ આરોગવાથી 200થી વધુ લોકોને ફૂડ પોઈઝિંગ થયુ હતુ. વેરાવળના માથાસુરી ગામે આ ફૂડ પોઈઝનિંગની ઘટના બની હતી.50 જેટલા બાળકોને પણ ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી હતી. તાલાળા હોસ્પિટલના બેડ ખૂટી પડતા હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
g clip-path="url(#clip0_868_265)">