VIDEO: તહેવારોને લઈ અમદાવાદ શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું, ગણેશ પંડાલ અને તાજિયાના જુલૂસ પર પ્રતિબંધ

તહેવારોને લઈ અમદાવાદ શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું. ગણેશ પંડાલ અને તાજિયાના જુલૂસ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. બે ફૂટથી મોટી ગણેશજીની મૂર્તિનું સ્થાપન નહીં કરી શકાય જ્યારે ગણેશજીનું વિસર્જન પણ ઘરમાં જ કરવાનું રહેશે. જો નિયમોનો ભંગ થશે તો ગુનો નોંધવામાં આવશે. પૂજા બાદ મૂર્તિને રસ્તા પર કે અન્ય સ્થળે બિનવારસી નહીં મૂકી શકાય. આ […]

VIDEO: તહેવારોને લઈ અમદાવાદ શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું, ગણેશ પંડાલ અને તાજિયાના જુલૂસ પર પ્રતિબંધ
Follow Us:
Jayraj Vala
| Edited By: | Updated on: Aug 19, 2020 | 10:06 AM

તહેવારોને લઈ અમદાવાદ શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું. ગણેશ પંડાલ અને તાજિયાના જુલૂસ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. બે ફૂટથી મોટી ગણેશજીની મૂર્તિનું સ્થાપન નહીં કરી શકાય જ્યારે ગણેશજીનું વિસર્જન પણ ઘરમાં જ કરવાનું રહેશે. જો નિયમોનો ભંગ થશે તો ગુનો નોંધવામાં આવશે. પૂજા બાદ મૂર્તિને રસ્તા પર કે અન્ય સ્થળે બિનવારસી નહીં મૂકી શકાય.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
g clip-path="url(#clip0_868_265)">