AHMEDABAD : જુનિયર ડોકટરોની હડતાળનો પાંચમો દિવસ, બી.જે. મેડીકલ કોલેજમાં રક્તદાન કેમ્પ કરી વિરોધ દર્શાવાયો

બી.જે. મેડીકલ કોલેજ ખાતે પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. પોલીસ કાફલાની તૈનાતી વચ્ચે બી.જે. મેડીકલ કોલેજના જુનિયર તબીબોએ રક્તદાન કેમ્પ કરી વિરોધ દર્શાવ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2021 | 2:46 PM

AHMEDABAD : શહેરમાં બી.જે. મેડીકલ કોલેજ ખાતે જુનિયર તબીબોની હડતાળનો આજે પાંચમો દિવસ છે. રાજ્ય સરકારે હડતાળ પર ઉતરેલા જુનિયર ડોકટરોને હોસ્ટેલ ખાલી કરવાના આદેશ આપ્યા છે. સામે જુનિયર ડોકટરો પણ પોતાની માંગ સાથે અડગ છે. જુનિયર ડોકટરોએ કહ્યું કે હોસ્ટેલમાં વીજળી અને પાણી બંધ કરી દેવાથી તેમને કોઈ ફર્ક નહી પડે. બીજી બાજુ બી.જે. મેડીકલ કોલેજ ખાતે પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. પોલીસ કાફલાની તૈનાતી વચ્ચે બી.જે. મેડીકલ કોલેજના જુનિયર તબીબોએ રક્તદાન કેમ્પ કરી વિરોધ દર્શાવ્યો હતો.

આ પણ વાંચો : AHEMDABAD : સુભાષબ્રીજ અને નહેરુબ્રીજ બાદ હવે 81 વર્ષ જૂના ગાંધી બ્રીજનું સમારકામ શરૂ, જાણો ગાંધી બ્રીજ બંધ રહેશે કે નહીં?

આ પણ વાંચો : SURAT : 400 વધુ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા

Follow Us:
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
g clip-path="url(#clip0_868_265)">