SURAT : 400 વધુ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા

સુરત શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરાના હાથે આ તમામ કાર્યકર્તાઓ Surat BJPમાં જોડાયા છે.

SURAT : 400 વધુ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા
SURAT : 400 more activists join Bharatiya Janata Party
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2021 | 2:04 PM

SURAT : ભારતીય જનતાપાર્ટી સુરત મહાનગર (Surat BJP) માટે આજનો દિવસ ખુબ મહત્વનો રહ્યો એમ કહી શકાય. સુરત શહેરમાં 400થી વધુ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. સુરત શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરાના હાથે આ તમામ કાર્યકર્તાઓ Surat BJPમાં જોડાયા છે. આ કાર્યકર્તાઓ ક્યાં પક્ષના કે સામાજિક સંગઠનના છે એ હાલ જાણવા મળ્યું નથી. પણ Surat BJP દ્વારા સોશિયલ મીડિયામાં લખવામાં આવ્યું છે કે આમ આદમી પાર્ટીમાં ટૂંક સમયમાં જ અરાજકતા અને સિદ્ધાંત વગરની વિચારધારાને અનુભવતા કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. આજની આ ઘટનાને 2022ની વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે જોવામાં આવી રહી છે.

Latest News Updates

સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
g clip-path="url(#clip0_868_265)">