AHEMDABAD : સુભાષબ્રીજ અને નહેરુબ્રીજ બાદ હવે 81 વર્ષ જૂના ગાંધી બ્રીજનું સમારકામ શરૂ, જાણો ગાંધી બ્રીજ બંધ રહેશે કે નહીં?

8 ઓગસ્ટથી શરૂ થનાર સમારકામ લગભગ એક મહિના સુધી ચાલશે. દરમિયાન બ્રિજ પરનો એક તરફનો રસ્તો બંધ અને એક તરફનો ખુલ્લો રાખવામાં આવશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2021 | 2:28 PM

AHMEDABAD : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation – AMC ) દ્વારા સુભાષબ્રીજ અને નહેરુબ્રીજના સમારકામ બાદ હવે 81 વર્ષ જુના ગાંધીબ્રીજનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. ગાંધીબ્રીજનું સમારકામ 80 લાખ રૂપિયાના ખર્ચે કરવામાં આવશે. 8 ઓગસ્ટથી શરૂ થનાર સમારકામ લગભગ એક મહિના સુધી ચાલશે. દરમિયાન બ્રિજ પરનો એક તરફનો રસ્તો બંધ અને એક તરફનો ખુલ્લો રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા એપ્રિલ મહિનામાં 58 વર્ષ જૂના નહેરુબ્રીજનું સમારકામ કરવામાં આવ્યું ત્યારે નેહરુબ્રીજને 45 દિવસ સુધી બંધ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : SURAT : 400 વધુ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા

આ પણ વાંચો : JAMNAGAR : 1971 ભારત-પાકિસ્તાન યુદ્ધની 50મી વર્ષગાંઠની ઉજવણી, વિક્ટરી મશાલ જામનગર એરફોર્સ સ્ટેશને પહોચી

Follow Us:
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
g clip-path="url(#clip0_868_265)">