VIDEO: અમદાવાદને મળશે નવા ઓવરબ્રિજ-અંડરપાસ, આ 15 જગ્યા પર બનશે બ્રિજ અને અંડરપાસ

અમદાવાદને રેલવે ફાટકથી મુક્તિ અપાવવાના હેતુસર તંત્રએ વધુ 5 રેલવે ઓવરબ્રિજ અને 10 અંડરપાસને મંજૂરી આપી છે. 2 વર્ષમાં આ 15 ઓવરબ્રિજ અને અંડરપાસ તૈયાર થયા બાદ વધુ ઓવરબ્રિજ અને અંડરપાસનું કામ હાથ પર લેવાશે. અમદાવાદમાં 7 રેલવે ઓવરબ્રિજ અને 14 અન્ડરપાસની જરૂર છે. જે પૈકી 15 પ્રોજેક્ટને પ્રથમ તબક્કે મંજૂરી અપાઈ છે. રૂ. ૨૯૭.૪૫ […]

VIDEO: અમદાવાદને મળશે નવા ઓવરબ્રિજ-અંડરપાસ, આ 15 જગ્યા પર બનશે બ્રિજ અને અંડરપાસ
Follow Us:
| Updated on: Nov 19, 2019 | 11:39 AM

અમદાવાદને રેલવે ફાટકથી મુક્તિ અપાવવાના હેતુસર તંત્રએ વધુ 5 રેલવે ઓવરબ્રિજ અને 10 અંડરપાસને મંજૂરી આપી છે. 2 વર્ષમાં આ 15 ઓવરબ્રિજ અને અંડરપાસ તૈયાર થયા બાદ વધુ ઓવરબ્રિજ અને અંડરપાસનું કામ હાથ પર લેવાશે. અમદાવાદમાં 7 રેલવે ઓવરબ્રિજ અને 14 અન્ડરપાસની જરૂર છે. જે પૈકી 15 પ્રોજેક્ટને પ્રથમ તબક્કે મંજૂરી અપાઈ છે. રૂ. ૨૯૭.૪૫ કરોડની આ યોજનામાં મહાનગરપાલિકા અને રાજ્ય સરકાર અડધો-અડધો ખર્ચ કાઢશે. તમામ ખર્ચમાં રાજ્ય સરકારે 50 ટકા એટલે કે 151.79 કરોડ આપવા પડશે.

આ પણ વાંચો: VIDEO: બોરસદના NRI પરિવારને અમદાવાદ એરપોર્ટની બહાર પોલીસનો કડવો અનુભવ

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

અમદાવાદમાં કયા કયા સ્થળે ઓવરબ્રિજ બનશે તેના પર નજર કરીએ તો, ઈસનપુરના પુનીતનગર, મણિનગર, નરોડા જીઆઈડીસી, ગોદરેજ ગાર્ડન સિટી, એસજી હાઈવેના ઊજાલા સર્કલ ખાતે ઓવરબ્રિજ બનશે. જ્યારે કે વટવા, ગોતાના વંદેમાતરમ, છારોડી, ચાંદખેડાના ઉમા ભવાની, ચાંદખેડાના આઈઓસી, ડિ-કેબિન, થલતેજમાં અંડરપાસ બનશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ ઉપરાંત ગોતાના ઋતુ બંગલો, નારણપુરાના અગિયારસી મંદિર અને પાલડીના જલારામ મંદિર નજીક અંડરપાસ બનશે. જોકે સરકાર સામે પૂર્વ વિસ્તાર સાથે ભેદભાવની નીતિ અપનાવાતી હોવાનો આક્ષેપ થયો છે. કારણ કે થલતેજ, ગોતા, રાણીપ, નારણપુરામાં અંડરપાસ માટે જ્યાં રેલવે તંત્રએ નાણા આપવાની ના પાડતા સરકારે 100 ટકા પોતાના ખર્ચે અંડરપાસ બનાવવાનું નક્કી કર્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
g clip-path="url(#clip0_868_265)">