Ahmedabad : વાહનચાલકો માટે રાહતનાં સમાચાર, 45 દિવસ બાદ નેહરૂ બ્રિજ સમારકામ બાદ ખુલ્લો મુકાયો

Nehru bridge પરથી પસાર થતા લોકોને 45 દિવસ સુધી કોઈ બીજા રસ્તેથી પસાર થવું પડતું હતું. જે હવે ફરીથી શરૂ થતાં લોકોને વૈકલ્પિક રુટ પરથી પસાર થવાની માથાકૂટમાઠી રાહત મળશે.

Ahmedabad : વાહનચાલકો માટે રાહતનાં સમાચાર, 45 દિવસ બાદ નેહરૂ બ્રિજ સમારકામ બાદ ખુલ્લો મુકાયો
Nehru Bridge - File Photo
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Apr 28, 2021 | 4:28 PM

Ahmedabad :  નેહરૂ બ્રિજ (Nehru bridge) સમારકામને પગલે છેલ્લા 45 દિવસથી બંધ કરવામાં આવ્યો હતો. જે આજે સમારકામ પૂર્ણ થતાં તેને લોકોની આવન-જાવન માટે ફરીરથી ખુલ્લો મૂકવામાં આવ્યો છે. 13 માર્ચ 2021ના રોજ નેહરૂ બ્રિજને સમારકામ હેતુ બંધ કરવાં આવ્યો હતો. 27 એપ્રિલ સુધી બ્રિજનું સમારકામ ચાલવાનું હોવાથી બ્રિજ બંધ રહ્યો હતો. જેથી 45 દિવસ સુધી વાહનચાલકોએ વૈકલ્પિક રૂટનો સહારો લેવો પડતો હતો.જેને પગલે ફરીથી બ્રિજ શરૂ થતાં લોકો માટે રાહતના સમાચાર છે.

Ahmedabad: The city's Nehru Bridge was reopened after repairs, had been closed for 45 days

Ahmedabad’s Nehru bridge’s repair work is over and it has been reopened for traffic

બ્રિજ જર્જરિત થઈ જતા તેના સમારકામ માટે ભોપાલની કંપનીને રૂપિયા 3.50 કરોડનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. નેહરૂ બ્રિજ પરથી પસાર થતા લોકોને 45 દિવસ સુધી કોઈ બીજા રસ્તેથી પસાર થવું પડતું હતું. જે હવે ફરીથી શરૂ થતાં લોકોને વૈકલ્પિક રુટ પરથી પસાર થવાની માથાકૂટમાઠી રાહત મળશે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

જે આજે સમારકામ પૂર્ણ થતાં તેને લોકોની આવન-જાવન માટે ફરીથી ખુલ્લો મૂકવામાં આવ્યો છે. 13 માર્ચ 2021ના રોજ નેહરૂ બ્રિજને સમારકામ હેતુ બંધ કરવાં આવ્યો હતો. 27 એપ્રિલ સુધી બ્રિજનું સમારકામ ચાલવાનું હોવાથી બ્રિજ બંધ રહ્યો હતો. જેથી 45 દિવસ સુધી વાહનચાલકોએ વૈકલ્પિક રૂટનો સહારો લેવો પડતો હતો.જેને પગલે ફરીથી બ્રિજ શરૂ થતાં લોકો માટે રાહતના સમાચાર છે.

Latest News Updates

રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
g clip-path="url(#clip0_868_265)">