Ahmedabad: કોરોનાની બીજી લહેર વચ્ચે માનવતા મહેકી, કોરોના પોઝિટીવ પરિવારો માટે કલ્યાણી સાહસિક મહિલા વિકાસ સંઘે મફત ટિફિન સેવા કરી શરૂ

રાજ્યમાં કોરોનાના વાઈરસના કેસ સતત વધી રહ્યા છે. જેમાં આજે ઓલટાઈમ હાઈ આંકડો નોંધાયો છે. જેની સાથે માઈક્રો કન્ટેઈનમેન્ટનો પણ આંકડો સતત વધી 400 ઉપર પહોંચી ગયો છે.

Ahmedabad: કોરોનાની બીજી લહેર વચ્ચે માનવતા મહેકી, કોરોના પોઝિટીવ પરિવારો માટે કલ્યાણી સાહસિક મહિલા વિકાસ સંઘે મફત ટિફિન સેવા કરી શરૂ
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Apr 15, 2021 | 9:16 PM

રાજ્યમાં કોરોનાના વાઈરસના કેસ સતત વધી રહ્યા છે. જેમાં આજે ઓલટાઈમ હાઈ આંકડો નોંધાયો છે. જેની સાથે માઈક્રો કન્ટેઈનમેન્ટનો પણ આંકડો સતત વધી 400 ઉપર પહોંચી ગયો છે. જોકે તેનાથી પણ મોટી અને ગંભીર બાબત એ છે કે બીજી લહેરમાં પૂરે પુરા પરિવાર કોરોના પોઝિટિવ નોંધાઈ રહ્યા છે. જેના કારણે પરિવારને ખાવાનું બનાવીને ખાવું કઈ રીતે તે પ્રશ્ન સર્જાયો છે. ત્યારે આ સમસ્યાને ધ્યાને રાખી કલ્યાણી સાહસિક મહિલા વિકાસ સંઘ આગળ આવ્યું છે અને આવા લોકો માટે સંઘ દ્વારા મફત ટિફિન સેવા શરૂ કરી છે.

કલ્યાણી સાહસિક મહિલા વિકાસ સંઘને અનેક ફરિયાદ અને રજુઆત મળી હતી કે માઈક્રો કન્ટેઈનમેન્ટમાં રહેતા કોરોના પોઝિટિવ પરિવારને જમવાની સમસ્યા સર્જાઈ છે. જેમાં કેટલાક લોકો બે દિવસ સુધી જમી શક્યા નથી. જે ફરિયાદ અને રજુઆત મળતા કલ્યાણી સાહસિક મહિલા વિકાસ સંઘની મહિલાઓ આગળ આવી અને સંઘમાં જોડાયેલ લગભગ 15 જેટલી અલગ અલગ મહિલાઓએ તેમના ઘરે ટિફિન સેવા શરૂ કરી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

જે મહિલાઓ ટિફિન બનાવી માઈક્રો કન્ટેઈનમેન્ટમાં રહેતા લોકો સુધી પહોંચાડે છે. સંઘના પ્રેસિડેન્ટ હેતલબેન અમીને જણાવ્યું કે 15 જેટલી મહિલા ટિફિન બનાવી રહી છે અને 70થી ઉપરાંત લોકોના ઘરે મફત ટિફિન પહોંચાડવામાં આવી રહ્યા છે. તેમજ હજુ પણ ટિફિનની સંખ્યા વધી રહી છે તો હેતલબેને અન્ય સંસ્થાઓને પણ આગળ આવી મદદ કરવા સૂચન કર્યું છે. જેથી કોરોના પોઝિટિવ આવનાર લોકોને મદદ પુરી પાડી શકાય.

આ પણ વાંચો: Gujarat Corona Update : રાજ્યમાં આજે કોરોનાને હરાવી 3 હજારથી વધુ લોકો સાજા થયા,નવા 8 હજાર કેસ સામે આવ્યાં

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">