અમદાવાદમાં નશીલા પદાર્થોનો કારોબાર, ગાંજાના જથ્થા સાથે બે ઝડપાયા

અમદાવાદના સરસપુરમાંથી નશીલા પદાર્થોનો જંગી જથ્થો ઝડપાયો. SOGએ બાતમીના આધારે 70 કિલો 400 ગ્રામ ગાંજાના જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ કરી. આરોપીઓએ ગાંજાનો મોટો જથ્થો ઓડીસાથી મંગાવ્યો હતો. આ ગાંજો રિક્ષામાં ભરીને ઘરે લઈ જતા હતા. જે બાદ ગાંજો એક-બે કિલોમાં અન્ય સપ્લાયરને પહોંચાડવાના હતા. જોકે આરોપીઓ બદ ઈરાદામાં સફળ થાય તે પૂર્વે જ SOGના […]

અમદાવાદમાં નશીલા પદાર્થોનો કારોબાર, ગાંજાના જથ્થા સાથે બે ઝડપાયા
Follow Us:
| Updated on: Nov 07, 2020 | 4:03 PM

અમદાવાદના સરસપુરમાંથી નશીલા પદાર્થોનો જંગી જથ્થો ઝડપાયો. SOGએ બાતમીના આધારે 70 કિલો 400 ગ્રામ ગાંજાના જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ કરી. આરોપીઓએ ગાંજાનો મોટો જથ્થો ઓડીસાથી મંગાવ્યો હતો. આ ગાંજો રિક્ષામાં ભરીને ઘરે લઈ જતા હતા. જે બાદ ગાંજો એક-બે કિલોમાં અન્ય સપ્લાયરને પહોંચાડવાના હતા. જોકે આરોપીઓ બદ ઈરાદામાં સફળ થાય તે પૂર્વે જ SOGના હાથે ઝડપાઈ ગયા. આ કેસમાં અન્ય એક આરોપી રાજસ્થાનનો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે.

ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
ગુજરાતમાં કયા છે અંબાણી પરિવારની આલીશાન હવેલી, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
g clip-path="url(#clip0_868_265)">