અમદાવાદમાં કેમ્પ હનુમાન મંદિર ખોલવા મામલે હજુ અસમંજસની સ્થિતિ, કર્ફયુમાં વધારો નહીં થાય તો જ સોમવારથી ખુલશે મંદિર
અમદાવાદમાં કેમ્પ હનુમાન મંદિર ખોલવા મામલે હજુ અસમંજસની સ્થિતિ છે. જો કરફ્યુમાં વધારો નહીં થાય તો જ સોમવારે મંદિર ખોલવામાં આવશે. જો કરફ્યુમાં વધારો થશે તો મંદિર ખોલવા માટેની સમયસીમા વધી જશે. અમદાવાદમાં કોરોનાના આંકડાઓને જોતા આરોગ્ય વિભાગે આ નિર્ણય કર્યો છે. અહીં નોંધનીય છેકે ભારે વિવાદ બાદ સોમવારે મંદિર ખોલવાનો બે દિવસ પહેલા જ […]
અમદાવાદમાં કેમ્પ હનુમાન મંદિર ખોલવા મામલે હજુ અસમંજસની સ્થિતિ છે. જો કરફ્યુમાં વધારો નહીં થાય તો જ સોમવારે મંદિર ખોલવામાં આવશે. જો કરફ્યુમાં વધારો થશે તો મંદિર ખોલવા માટેની સમયસીમા વધી જશે. અમદાવાદમાં કોરોનાના આંકડાઓને જોતા આરોગ્ય વિભાગે આ નિર્ણય કર્યો છે. અહીં નોંધનીય છેકે ભારે વિવાદ બાદ સોમવારે મંદિર ખોલવાનો બે દિવસ પહેલા જ નિર્ણય લેવાયો હતો. ત્યારે અચાનક બે દિવસના કર્ફયુના એલાનને લઇને ફરી મંદિરના ખોલવા અંગે પ્રશ્નાર્થ ઉભો થયો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો