અમદાવાદના રતનપોળમાં ખરીદી માટે ઉમટી ભીડ, કોરોના મહામારીને હળવાશથી લઇ રહ્યા છે લોકો

કોરોના મહામારીનું સંક્રમણ સતત વધી રહ્યું છે. પરંતુ, કોરોના મહામારીને હજું પણ લોકો હળવાશથી લઇ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. અને, ખરીદી કરવા લોકો મોટી સંખ્યામાં ભીડ કરતા ઠેરઠેર જોવા મળી રહ્યા છે. અમદાવાદના રતનપોળમાં પણ ખરીદી માટે ભીડ જામી હતી. લગ્નની સિઝનને લઈને લોકો ખરીદી માટે ઉમટ્યા હતા. ખરીદી સમયે લોકો દ્વારા કોરોનાના […]

અમદાવાદના રતનપોળમાં ખરીદી માટે ઉમટી ભીડ, કોરોના મહામારીને હળવાશથી લઇ રહ્યા છે લોકો
Follow Us:
| Updated on: Nov 25, 2020 | 4:45 PM

કોરોના મહામારીનું સંક્રમણ સતત વધી રહ્યું છે. પરંતુ, કોરોના મહામારીને હજું પણ લોકો હળવાશથી લઇ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. અને, ખરીદી કરવા લોકો મોટી સંખ્યામાં ભીડ કરતા ઠેરઠેર જોવા મળી રહ્યા છે. અમદાવાદના રતનપોળમાં પણ ખરીદી માટે ભીડ જામી હતી. લગ્નની સિઝનને લઈને લોકો ખરીદી માટે ઉમટ્યા હતા. ખરીદી સમયે લોકો દ્વારા કોરોનાના નિયમોનો સંદતર અભાવ જોવા મળ્યો છે. અહીં, લોકો નથી પહેરી રહ્યા માસ્ક કે નથી જાળવી રહ્યા સોશિયલ ડિસ્ટન્સ. રતનપોળમાં ઉમટી રહેલી ભીડ કોરોના મહામારીને નોંતરી રહી હોય તેવું લાગી રહ્યું છે.

WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
g clip-path="url(#clip0_868_265)">