દિવાળી વેકેશન બાદ ધોરણ 1 થી 5 ના બાળકોને ઓનલાઇન શિક્ષણમાંથી મળી શકે છે મુક્તિ, સરકારની વિચારણા

કોરોના કાળમાં પ્રાથમિક શાળાના બાળકો ઓનલાઈન શિક્ષણ લઇ રહ્યા છે. ત્યારે આ શિક્ષણમાંથી હવે તેમને મુક્તિ મળી શકે એમ છે. સરકાર શાળાઓ શરુ કરવાની વિચારણા કરી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 09, 2021 | 6:43 PM

Gandhinagar: બાળકોને ઓનલાઈન શિક્ષણમાંથી (Online Education) મુક્તિ મળી શકે છે. માહિતી મળી રહી છે કે દિવાળી વેકેશન બાદ પ્રાથમિક શાળાઓ (Primary School) શરૂ કરવા શિક્ષણ વિભાગની વિચારણા છે. ત્યારે જણાવી દઈએ કે લાંબા સમયથી ધો 1 થી 5 ના ઓફલાઈન વર્ગો બંધ છે. કોરોના શરુ થયા અને લોકડાઉન લાગ્યા બાદ રાજ્યમાં ઓનલાઈન શિક્ષણ ચાલી રહ્યું છે. તો હવે ઓફલાઈન શિક્ષણને લઈને આરોગ્ય વિભાગના અભિપ્રાય લેવામાં આવશે. મળેલી માહિતી પ્રમાણે આરોગ્ય વિભાગના અભિપ્રાય બાદ બાદ શાળાઓ શરૂ કરવા શિક્ષણ વિભાગ વિચારણા કરશે.

આવામાં આરોગ્ય વિભાગે શિક્ષણ વિભાગને પોતાનો અભિપ્રાય આપ્યો છે. ત્યારે કોરોના સંક્રમણમાં વધારો નહીં થાય તો પ્રાથમિક શાળાઓ ખોલવામાં આવશે. આ સાથે જ ઓફલાઇન વર્ગોની સાથે ઓનલાઈન શિક્ષણ જરૂર જણાશે તો ચાલુ રખાશે તેવા અહેવાલ મળી રહ્યા છે.

 

આ પણ વાંચો: ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ બુધવારથી 16 જિલ્લાના પ્રવાસે, વિકાસ કાર્યોની સમીક્ષા કરશે

આ પણ વાંચો: Surendranagar: થાનગઢમાં ભૂમાફિયાઓનો ત્રાસ, ગૌચર ખોદી ગેરકાયદેસર કોલસો ચોરી કરવાનો વિડીયો વાયરલ

Follow Us:
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
g clip-path="url(#clip0_868_265)">