નિત્યાનંદ આશ્રમના વિવાદ મુદ્દે મહિલા અને બાળ કલ્યાણ વિકાસ વિભાગે આપ્યા તપાસના આદેશ, જુઓ VIDEO
ચર્ચાસ્પદ બનેલા નિત્યાનંદ આશ્રમના વિવાદ મુદ્દે સરકારે તપાસના આદેશ આપ્યા છે. મહિલા અને બાળ કલ્યાણ વિકાસ વિભાગે આ અંગે મુખ્યપ્રધાનને જાણ કરી છે અને તપાસના આદેશ આપ્યા છે. Web Stories View more Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો […]
ચર્ચાસ્પદ બનેલા નિત્યાનંદ આશ્રમના વિવાદ મુદ્દે સરકારે તપાસના આદેશ આપ્યા છે. મહિલા અને બાળ કલ્યાણ વિકાસ વિભાગે આ અંગે મુખ્યપ્રધાનને જાણ કરી છે અને તપાસના આદેશ આપ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
સાથે જ સ્થાનિક ચાઈલ્ડ વેલ્ફેર કમિટીને તાત્કાલિક તપાસ રિપોર્ટ સોંપવા આદેશ કર્યો છે. મહિલા-બાળ આયોગ CWCનો રિપોર્ટ આવ્યા બાદ વિગતો જાહેર કરશે. મહત્વનું છે કે આ વિવાદ મુદ્દે ગઈકાલે પોલીસ ચાઈલ્ડ વેલ્ફેર અને મેજિસ્ટ્રેટે આશ્રમમાં જઈને તપાસ કરી હતી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો