જામનગરમાં ગોઝારી ઘટના: નદીમાં નહાવા પડેલા 3 બાળકો તણાયા, 2 નો આબાદ બચાવ

જામનગર જિલ્લામાં ચોંકાવનારી ઘટના બની છે. આહીયાની નદીમાં નહાવા પડેલા 3 બાળકો તણાયાના અહેવાલ આવ્યા છે. જેના કારણે ચારે તરફ ચકચાર મચી જવા પામ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 26, 2021 | 8:02 PM

જામનગરથી ગોઝારી ઘટના સામે આવી છે. જામનગરની રૂપારેલ નદીમાં 3 બાળકો નહાવા પડ્યા હતા. પરંતુ ડા દરમિયાન ત્રણેય બાળકો તણાયા હતા. ધુંવાવ પાસે આવેલી રૂપારેલ નદીમાં આ ઘટના બની છે. આ બાદ સ્થાનિકો દ્વારા બે બાળકોને બચાવી લેવામાં આવ્યા હતા. પરંતુ હજુ પણ એક બાળકની શોધખોળ ચાલુ છે.

તમને જણાવી દઈએ કે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે આવી ઘટનાઓ જોવા મળી છે. ઘણા એવા અહેવાલ આવ્યા છે જેમાં નદી કે તળાવમાં નહાવા પડેલા વ્યક્તિ તણાયા હોય. તેમાંથી ઘણાનો આબાદ બચાવ થયો જ્યારે અમુકે આ દુનિયા છોડી દીધી. થોડા દિવસો અગાઉ જ રાજકોટ નજીક આવેલી નદીમાં અન્ય રાજ્યના યુવાનો તણાયા હતા. જેમાંથી 2 નો બચાવ થયો હતો જ્યારે 2 મૃત હાલતમાં મળ્યા હતા. ઘણી શોધખોળ બાદ 2 યુવાનોની બોડી મળી હતી. ત્યારે રૂપારેલી નદીમાં બાળકો સાથે બનેલી ઘટના પણ ચોંકાવનારી છે. આવામાં 2 બાળકોને સ્થાનિકોએ બચાવ્યા છે. ત્યારે સ્થાનિકો પ્રાર્થના કરી રહ્યા છે કે એક અન્ય બાળક પણ જલ્દી જ હેમખેમ બચી જાય.

 

 

આ પણ વાંચો: વધુ એક વાવાઝોડું : બંગાળનાં અખાતમાં સર્જાયેલા હવાનાં હળવા દબાણને કારણે વાવાઝોડું ગુલાબ સક્રિય બન્યું, જાણો ક્યાં ત્રાટકશે

આ પણ વાંચો: Valsad: લાખોની કારમાં પેટ્રોલ ફૂલ કરાવીને ભાગી જતા નબીરાને પોલીસે ઝડપી પાડ્યો, CCTV ના દ્રશ્યો આવ્યા સામે

Follow Us:
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
g clip-path="url(#clip0_868_265)">