રાજકોટનાં ભગવતીપરા વિસ્તારમાં ગેસ ગળતર, ફાયર બ્રિગેડે ત્રણેય લોકોને બહાર કાઢીને હોસ્પિટલ ખસેડ્યા, બે લોકોની તબિયત સ્થિર અને એકની હાલત ગંભીર
રાજકોટનાં ભગવતીપરા વિસ્તારમાં ગેસ ગળતરમાં ત્રણ લોકો ફસાયા હોવાની ઘટના સામે આવી છે. ભૂગર્ભ ગટર સાફ કરતા સમયે ઘટના બની હતી જેમાં ફાયર બ્રિગેડે ત્રણેય લોકોને બહાર કાઢીને હોસ્પિટલ ખસેડ્યા હતા જેમાં બે લોકોની તબિયત સ્થિર, એકની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. ઘટનાનાં પગલે મોટી સંખ્યામાં લોકો સ્થળ પર આવી ગયા હતા. Web […]
રાજકોટનાં ભગવતીપરા વિસ્તારમાં ગેસ ગળતરમાં ત્રણ લોકો ફસાયા હોવાની ઘટના સામે આવી છે. ભૂગર્ભ ગટર સાફ કરતા સમયે ઘટના બની હતી જેમાં ફાયર બ્રિગેડે ત્રણેય લોકોને બહાર કાઢીને હોસ્પિટલ ખસેડ્યા હતા જેમાં બે લોકોની તબિયત સ્થિર, એકની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. ઘટનાનાં પગલે મોટી સંખ્યામાં લોકો સ્થળ પર આવી ગયા હતા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો