તુનિષા શર્માનું મોત કેવી રીતે થયું ? પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં થયો આ મોટો ખુલાસો

મૃત્યુના 24 કલાક પહેલા તુનિષાએ ફોન પર કે સેટ પર જે લોકો સાથે વાત કરી હતી તેમના નિવેદનો રેકોર્ડ કરવામાં આવી રહ્યા છે. આ બાબતે તાજેતરના અપડેટ્સ સતત બહાર આવી રહ્યા છે

તુનિષા શર્માનું મોત કેવી રીતે થયું ? પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં થયો આ મોટો ખુલાસો
પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં થયો આ મોટો ખુલાસોImage Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 25, 2022 | 11:33 AM

ટીવી અભિનેત્રી તુનિષા શર્માના આત્મહત્યાના સમાચાર દેશભરમાં ફેલાયા છે. શૂટિંગ સેટ પર અભિનેત્રીના આત્મહત્યાની ઘટના સામે આવી છે. માનવામાં આવી રહ્યું છે કે, તુનિષા કામને લઈને ડિપ્રેશનમાં હતી. તેના આત્મહત્યા પાછળ જવાબદાર તેના કો-સ્ટાર શિઝાનને માનવામાં આવી રહ્યું છે અને તેની પુછપરછ ચાલુ છે. આ મામલે હાલના અપટેડ સામે આવી રહ્યા છે.

તુનિષાનું મોત ફાંસી લગાવવાને કારણે થયું

મુંબઈ પોલીસના સૂત્રોની પ્રાથમિક માહિતી અનુસાર પોસ્ટમોર્ટમમાં એવું સામે આવ્યું છે કે તુનિષાનું મોત ફાંસી લગાવવાને કારણે થયું છે. viscera preserve રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે શું કારણ હતુ,તુનિષાએ છેલ્લી વખત એટલે કે મૃત્યુના 24 કલાક પહેલા ફોન પર કે સેટ પર જે લોકો સાથે વાત કરી હતી તેમના નિવેદનો રેકોર્ડ કરવામાં આવી રહ્યા છે.

ઈન્ડસ્ટ્રીમાંથી પ્રતિક્રિયાઓ પણ સામે આવી

વાલીવ પોલીસ મુજબ શિઝાનની કોર્ટમાં રિમાન્ડની માગ કરવામાં આવી છે કારણ કે, શિઝાન હજુ પણ પુછપરછ માટે સહયોગ કરી રહ્યો નથી. ઝગડાનું કારણ પુછવામાં આવતા તેનું નિવેદન પલટાવી રહ્યો છે. આ મામલે ઈન્ડસ્ટ્રીમાંથી પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે. અને એ સવાલો થઈ રહ્યા છે કે, આખરે એવી શું મજબુરી હતી કે, આટલી નાની વયે તુનિષાએ આત્મહત્યા કરવી પડી.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

ટેલિવિઝનની એક્ટ્રેસ તુનિષા શર્માએ માત્ર 20 વર્ષની ઉંમરે ગઈકાલે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. પોલીસે તુનિષા શર્માના આત્મહત્યાના મામલે તમામ અપડેટ મીડિયા સાથે શેર કરી છે. પોલીસે કહ્યું છે કે “સિરિયલ ‘અલી બાબા – દાસ્તાન એ કાબુલ’ની અભિનેત્રી તુનિષા શર્માએ ગઈકાલ ​​24 ડિસેમ્બરની સાંજે તેના શૂટિંગ શેડ્યૂલ દરમિયાન સેટ પર જ આત્મહત્યા કરી લીધી હતી.

શિઝાનને તુનિષા સાથે પ્રેમ સંબંધ હતો

તુનિષા શર્માની માતાએ કહ્યું હતું કે શિઝાનને તુનિષા સાથે પ્રેમ સંબંધ હતો. શિઝાને તુનીષા શર્માની સાથે સંબંધ તોડ્યા બાદ ડિપ્રેશનમાં આવીને આત્મહત્યા કરી હતી, તુનિષા શર્માની માતાની ફરિયાદના આધારે શીઝાન ખાન વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.” પોલીસે શિઝાન ખાનની ધરપકડ કરી છે અને હાલ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.તુનિશા શર્મા સોશિયલ મીડિયા પર પર ઘણી એક્ટિવ રહેતી હતી અને પોતાના ફોટો અને વીડિયો ફેન્સ સાથે શેયર કરતી રહેતી હતી.

Latest News Updates

પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">