AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

16 વર્ષના લગ્નજીવન પછી સ્ટાર કપલ અલગ થયું, આ રીતે શરુ થઈ હતી લવસ્ટોરી

લતા સભરવાલ અને સંજીવ સેઠની મુલાકાત યે રિશ્તા ક્યા કહેલાતાના સેટ પર થઈ હતી. આ શોમાં તેમણે રાજશ્રી અને વિષભ્ભરનાથ માહેશ્વરીનું પાત્ર નિભાવ્યું હતુ. જે ટેલિવિઝનની સૌથી ફેવરીટ જોડીઓમાંની એક હતી. હવે 16 વર્ષ બાદ આ કપલે છુટાછેડા લેવાની જાહેરાત કરી છે.

16 વર્ષના લગ્નજીવન પછી સ્ટાર કપલ અલગ થયું, આ રીતે શરુ થઈ હતી લવસ્ટોરી
| Updated on: Jun 23, 2025 | 11:04 AM
Share

ટીવીની ફેમસ અભિનેત્રી લતા સભરવાલે હાલમાં એવી જાહેરાત કરી હતી કે, ચાહકો પણ ચોંકી ગયા. અભિનેત્રી લગ્નના 16 વર્ષ બાદ પતિથી અલગ થઈ રહી છે. લતાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી આની જાણકારી આપી હતી. આ પોસ્ટમાં તેમણે ચાહકોને પ્રાઈવસી રાખવાની અપીલ કરી હતી. આ સમાચાર સાંભળી લોકો હેરાન રહી ગયા હતા. લતા સભરવાલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ‘માં રાજશ્રી માહેશ્વરીના પાત્ર માટે જાણીતી છે.

અભિનેત્રી લગ્નના 16 વર્ષ બાદ પતિથી અલગ થઈ

પોતાની પોસ્ટમાં લતા સભરવાલે લખ્યું લાંબા સમય બાદ હું એ કહેવા માંગુ છું કે, મારા પતિ સંજીવ શેઠથી અલગ થઈ ચૂકી છું. હું તેમના પ્રત્યે આભાર વ્યક્ત કરું છું. તેમણે મને એક દીકરો આપ્યો હું તેમને તેના ભવિષ્યના જીવન માટે શુભકામના આપું છુ. તમામ લોકોને રીકવેસ્ટ કરું છું કે, મારી અને મારા પરિવારની શાંતિનું સન્માન કરે અને આ વિશે કોઈ સવાલ કે પછી કોલ ન કરે.

View this post on Instagram

A post shared by Sanjeev Seth (@sethsanjeev)

ક્યારે થયા હતા લગ્ન

લતા સભરવાલ અને સંજીવ શેઠની મુલાકાત યે રિશ્તા ક્યા કહેલાતાના સેટ પર થઈ હતી. આ શોમાં તેમણે રાજશ્રી અને વિષભભરનાથ માહેશ્વરીનું પાત્ર નિભાવ્યું હતુ. જે ટેલિવિઝનની સૌથી ફેવરિટ જોડીમાંથી એક હતી. આ જોડીને ચાહકો ખુબ પ્રેમ કરતા હતા. મીડિયા રિપોર્ટ મુજબ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ શોમાં એકબીજા પ્રેમમાં પડ્યા હતા અને 2009માં લગ્ન કર્યા હતા. કપલને કાઆરવ નામનો એક દીકરો પણ છે. 2013માં લતા સભરવાલ અને સંજીવ શેઠની સાથે સેલિબ્રિટી ડાન્સ શો નચ બલિએ 6નો ભાગ લીધો હતો.સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં લતા સભરવાલ અને સંજીવ સેઠે પતિ-પત્નીની ભૂમિકા ભજવી હતી.

ટીવી સિરિયલ એટલે કે કોઈ એક સ્ટોરીને કાલ્પનિક રીતે વણવામાં આવે છે. જે સ્ટોરીનો ક્યારેય અંત આવતો નથી. ફિલ્મનો ચોક્કસ ટાઈમ હોય છે, જ્યારે ટીવી સિરિયલ સતત ચાલતી સ્ટોરી છે.  ટીવી સિરિયલના વધુ સમાચાર જોવા માટે અહી ક્લિક કરો

સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">