કરોડોની છેતરપિંડીના કેસમાં અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેની માતા સુનંદાની પૂછપરછ, પતિ બાદ પત્નીની મુશ્કેલી વધી

લખનઉ પૂર્વના ડીસીપી સંજીવ સુમને જણાવ્યું હતું કે બીબીડી ચોકીના પ્રભારી આજે એટલે કે સોમવારે અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેની માતા સાથે વાત કરવા માટે મુંબઈ જવા રવાના થશે. મામલાના દરેક પાસાની તપાસ કરવામાં આવશે.

કરોડોની છેતરપિંડીના કેસમાં અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેની માતા સુનંદાની પૂછપરછ, પતિ બાદ પત્નીની મુશ્કેલી વધી
Lucknow police will investigate to shilpa shetty and her mother sunanda in money cheating case name of wellness center
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2021 | 10:38 AM

પતિ રાજ કુંદ્રાની પોર્નોગ્રાફી કેસમાં (Raj Kundra Case) ધરપકડ બાદ હવે અભિનેત્રી શિલ્પા શેટ્ટી (Bollywood Actress Shilpa Shetty) અને તેની માતા સુનંદા શેટ્ટીની મુશ્કેલીઓ વધતી જણાય છે. શિલ્પા અને સુનંદા પર કરોડો રૂપિયાની છેતરપિંડીનો આરોપ છે. શિલ્પા અને તેની માતા સુનંદા શેટ્ટી વિરુદ્ધ હઝરતગંજ અને લખનઉના વિભૂતિખંડ પોલીસ સ્ટેશનમાં બે એફઆઈઆર નોંધવામાં આવી હતી, ત્યારબાદ પોલીસે કેસની તપાસ તેજ કરી છે. અભિનેત્રી શિલ્પા અને તેની માતા પર વેલનેસ સેન્ટરના નામે કરોડોની છેતરપિંડી કરવાનો આરોપ છે.

આક્ષેપોની તપાસ માટે લખનૌ પોલીસની એક ટીમ (Lucknow Police Reaching Mumbai) મુંબઈ પહોંચી છે. બીજી ટીમ આજે મુંબઈ માટે રવાના થશે. લખનૌ પોલીસ ટૂંક સમયમાં જ શિલ્પા શેટ્ટી અને તેની માતા સુનંદા શેટ્ટી સાથે છેતરપિંડીના કેસમાં પૂછપરછ કરશે. જો બંને દોષિત સાબિત થશે તો તેમની ધરપકડ પણ થઈ શકે છે. Iosys વેલનેસ સેન્ટર અભિનેત્રી શિલ્પા શેટ્ટીની ફિટનેસ ચેઇન છે. શિલ્પા પોતે આ કંપનીના ચેરમેન છે, જ્યારે તેની માતા કંપનીમાં ડિરેક્ટર છે.

વેલનેસ સેન્ટરના નામે કરોડોની છેતરપિંડી

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

આરોપ છે કે બંનેએ વેલનેસ સેન્ટરની શાખા ખોલવાના નામે લોકોની કરોડો રૂપિયાની છેતરપિંડી કરી છે. પૈસા લીધા પછી પણ અભિનેત્રી અને તેની માતાએ તેમની કમિટમેન્ટ પૂરી કરી નથી. ઓમેક્સે હાઇટ્સમાં રહેતી જ્યોત્સના ચૌહાણે રોહિત વીર સિંહ દ્વારા હજરતગંજ પોલીસ સ્ટેશન અને વિભૂતિખંડમાં બંને વિરુદ્ધ એફઆઇઆર નોંધાવી હતી. શિલ્પા અને તેની માતા સુનંદા શેટ્ટીને પૂછપરછ માટે નોટિસ મોકલવામાં આવી છે.

લખનઉ પૂર્વના ડીસીપી સંજીવ સુમને જણાવ્યું કે, બીબીડી ચોકીના પ્રભારી આજે અભિનેત્રી અને તેની માતા સાથે વાત કરવા માટે મુંબઈ જવા રવાના થશે. મામલાના દરેક પાસાની તપાસ કરવામાં આવશે. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, હાઇ પ્રોફાઇલ કેસ હોવાથી પોલીસ દરેક મુદ્દાની નજીકથી તપાસ થશે.

શિલ્પાનો પતિ રાજ કુંદ્રા પોલીસ કસ્ટડીમાં

તમને જણાવી દઈએ કે અભિનેત્રીનો પતિ રાજ કુંદ્રા અશ્લીલ ફિલ્મોના કેસમાં પહેલેથી જ પોલીસની કસ્ટડીમાં છે. કેસમાં મુંબઈની ક્રાઈમ બ્રાંચે શુક્રવારે મોડેલ-અભિનેત્રી શર્લિન ચોપરાને પૂછપરછ માટે બોલાવી. આ પૂછપરછ લગભગ 8 કલાક સુધી ચાલી હતી. જેમાં શર્લિનએ રાજ કુંદ્રા વિશે ઘણા મોટા ખુલાસા કર્યા.

આ પણ વાંચો: જેના છે લાખો ચાહકો તે નીરજ ચોપરા બોલીવૂડમાંથી ફોલો કરે છે માત્ર 2 અભિનેતાને, બંનેને છે સ્પોર્ટ્સમાં રસ

આ પણ વાંચો: Happy Birthday: હંસિકા મોટવાનીની સુંદરતાના છે અનેક કાયલ, અભિનેત્રીના નામ પર બનાવ્યું છે મંદિર

Latest News Updates

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">