દુ:ખદ : હોલીવુડના ગુંથરે દુનિયાને કહી અલવિદા, કેન્સરના કારણે જેમ્સ માઈકલનું 59 વર્ષની વયે નિધન

ફ્રેન્ડસ શો દરમિયાન, ગુંથર (james michael tyler) રશેલને એક તરફી પ્રેમ કરે છે અને હંમેશા સપનું જુએ છે કે એક દિવસ, કદાચ રશેલ પણ તેના પ્રેમમાં પડી જશે.

દુ:ખદ : હોલીવુડના ગુંથરે દુનિયાને કહી અલવિદા, કેન્સરના કારણે જેમ્સ માઈકલનું 59 વર્ષની વયે નિધન
James Michael Tyler (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 25, 2021 | 1:29 PM

હોલીવુડ શો ‘ફ્રેન્ડ્સ’ 90 ના દાયકાનો સૌથી પ્રખ્યાત ટીવી શો (Famous TV Show) હતો. આ શોમાં ગુંથરની ભૂમિકા ભજવનાર અભિનેતા જેમ્સ માઈકલ ટાઈલરનું નિધન થયું છે. જેમ્સે 59 વર્ષની વયે આ દુનિયાને અલવિદા કહી દીધું.

કેન્સર સામે ઝઝુમતા જેમ્સ માઈકલ ટાઈલરનું 59 વર્ષની વયે નિધન

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

તમને જણાવી દઈએ કે, જેમ્સ માઈકલ ટાઈલરનું કેન્સરના (Cancer) કારણે નિધન થયુ છે. વર્ષ 2018 માં જેમ્સને સ્ટેજ IV પ્રોસ્ટેટ કેન્સર હોવાનું સામે આવ્યુ હતુ. તેણે જૂન મહિનામાં કીમોથેરાપીની સારવાર કરાવી હતી. બિમારીને કારણે આ વર્ષના ફ્રેન્ડ્સ રિયુનિયનમાં પણ જેમ્સ ઝૂમ એપ દ્વારા જોડાયા હતા. બ્રાઈટે ટ્વિટ કરીને લખ્યુ હતુ કે, ‘અમારા ગુન્થર જેમ્સ માઈકલ ટાયલરનું નિધન થયું. તે એક અદ્ભુત વ્યક્તિ હતો જેણે તેના છેલ્લા દિવસો બીજાઓને મદદ કરવામાં વિતાવ્યા હતા. તમારી આત્માને શાંતિ મળે, ગુંથર કાયમ જીવશે.’

‘ફ્રેન્ડ્સ શો’ માં જેમ્સ માઈકલ ટાઈલરની મહત્વની ભૂમિકા

જેમ્સના મેનેજરે કહ્યું કે, ‘દુનિયા તેને ફ્રેન્ડ્સ શોના સાતમા મિત્ર તરીકે ઓળખે છે પરંતુ જેમ્સ એક અભિનેતા, સંગીતકાર, કેન્સર જાગૃતિના પ્રેરણાદાયી અને પ્રેમાળ પતિ હતા’. ફ્રેન્ડ્સ શોમાં જેમ્સે સેન્ટર પર્ક કોફી શોપમાં કામ કરતા વેઈટર ગુંથરની ભૂમિકા ભજવી હતી. સમગ્ર શો દરમિયાન, ગુંથરને રશેલને (Jennifer Aniston) એક તરફી પ્રેમ કરે છે અને તે હંમેશા સપનું જુએ છે કે એક દિવસ, કદાચ રશેલ પણ તેના પ્રેમમાં પડી જશે. ગુંથર એટલે કે માઇકલના શોમાં ઘણા મજેદાર સીન જોવા મળ્યા હતા.

આ પણ વાંચો: Aryan khan drug case : આર્યન ખાનની ધરપકડ બાદ પાકિસ્તાનના એન્કરે કહ્યું, શાહરૂખે ભારત છોડી પરિવાર સાથે પાકિસ્તાન આવી જવું જોઈએ

આ પણ વાંચો: Aryan Khan Drug Case: ડ્રગ કેસ મામલે આજે ફરી એનસીબી કરશે અનન્યા પાંડેની પુછપરછ, સાક્ષીના ખુલાસા બાદ ઉઠયા સવાલો

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">