‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલના ફેન્સને લાગશે ઝટકો! 12 વર્ષ બાદ શો છોડી શકે છે આ કલાકાર

ચાર મહિનાના લાંબા વિરામ પછી જાણીતી કોમેડી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફરી એક વખત નવા એપિસોડ્સ સાથે ટીવી પર આવી છે. ત્યારે TMKOCના ફેન્સ માટે દુખદ સમાચાર સામે આવ્યા છે કે હવે અંજલી ભાભીનું પાત્ર નિભાવતા નેહા મહેતા શોમાં નહીં જોવા મળે. તાજેત્તરના અહેવાલો અનુસાર, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં અંજલી તારક મહેતાની […]

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સિરિયલના ફેન્સને લાગશે ઝટકો! 12 વર્ષ બાદ શો છોડી શકે છે આ કલાકાર
Follow Us:
Neeru Zinzuwadia Adesara
| Edited By: | Updated on: Jan 16, 2021 | 3:32 PM

ચાર મહિનાના લાંબા વિરામ પછી જાણીતી કોમેડી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફરી એક વખત નવા એપિસોડ્સ સાથે ટીવી પર આવી છે. ત્યારે TMKOCના ફેન્સ માટે દુખદ સમાચાર સામે આવ્યા છે કે હવે અંજલી ભાભીનું પાત્ર નિભાવતા નેહા મહેતા શોમાં નહીં જોવા મળે. તાજેત્તરના અહેવાલો અનુસાર, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં અંજલી તારક મહેતાની ભૂમિકા નિભાવનારી અભિનેત્રી નેહા મહેતાએ શો છોડવાની તૈયારી કરી દીધી છે.

taarak-mehta-ka-ooltah-chashmah-neha-mehta-aka-anjali-can-quit-the-show TMKOC serial na fans ne lagse jatko 12 years bad show chodi shake che aa kalakar

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

નિર્માતાઓને પણ આની જાણ કરી દીધી છે. કોરોના વાયરસને કારણે થયેલા લોકડાઉનને લીધે બધા ટીવી શો અને ફિલ્મસનું શૂટિંગ બંધ કરવામાં આવ્યું હતું, પરંતુ હવે મહારાષ્ટ્ર સરકારની કેટલીક માર્ગદર્શિકાને પગલે શોનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. TMKOCની ટીમે 10 જુલાઈએ ફરી શૂટિંગ શરૂ કર્યું હતું, જ્યારે નવા એપિસોડ 22 જુલાઈથી પ્રસારિત થઈ રહ્યા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

નેહા મહેતા શરૂઆતથી જ આ શો સાથે સંકળાયેલી છે અને ચાહકોને તેના ક્યૂટ-સ્ક્રીન પતિ તારક મહેતા સાથે તેના ક્યૂટ નોક-જોક ખૂબ ગમે છે. હાલમાં જ આ શોના 12 વર્ષ પૂરા થયાં છે. જો કે જ્યારે ટીવી9 એ શો-મેકર્સનો સંપર્ક સાધ્યો તો આ વિશે કોઈ પણ જવાબ ન મળ્યો પણ વિશ્વસનીય સૂત્રો મૂજબ કોરોનાનો કહેર TMKOCના સેટ પર પણ પહોંચી ગયો છે અને શો સાથે સંકળાયેલા લોકો માટે મોટું જોખમ બની શકે છે. ટીવી9એ જ્યારે નેહા મેહતા સાથે વાત કરી તો એમને જણાવ્યુ કે હાલ તે મુંબઈમાં નથી, જ્યારે પરત આવશે, ત્યારે શો વિશે વિચાર કરશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

taarak-mehta-ka-ooltah-chashmah-neha-mehta-aka-anjali-can-quit-the-show TMKOC serial na fans ne lagse jatko 12 years bad show chodi shake che aa kalakar

હાલ એ પણ અહેવાલ છે કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ના અભિનેતા ગુરુચરણસિંહે પણ શો છોડી દીધો છે, જે રોશન સિંઘ સોઢીની ભૂમિકા ભજવે છે. આ ચાહકો માટે આંચકાજનક છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ નાના પડદાનો સૌથી લાંબો ચાલતો શો છે, જે છેલ્લા 12 વર્ષથી ચાલે છે. વારંવાર શોની ટીઆરપીએ દરેકને પ્રભાવિત કર્યા છે. જો કે, જ્યારે દયાબેનની ભૂમિકા નિભાવનારી મુખ્ય અભિનેત્રી દિશા વાકાણીએ વિદાય લીધી હતી, ત્યારે પણ શોએ લાઈમલાઈટ પકડી લીધી હતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
વરિયાળીનો સારો ભાવ ન મળતા નારાજગી ખેડૂતોમાં નારાજગી
વરિયાળીનો સારો ભાવ ન મળતા નારાજગી ખેડૂતોમાં નારાજગી
પાદરા ગામમાં ક્ષત્રિયોએ ભાજપ ઉમેદવારને પ્રચાર માટે ગામમાં ન આવવા દીધા
પાદરા ગામમાં ક્ષત્રિયોએ ભાજપ ઉમેદવારને પ્રચાર માટે ગામમાં ન આવવા દીધા
એક નહીં 1000 વાર માફી માગવી પડે તો પણ માંગીએ છીએઃ હર્ષ સંઘવી
એક નહીં 1000 વાર માફી માગવી પડે તો પણ માંગીએ છીએઃ હર્ષ સંઘવી
g clip-path="url(#clip0_868_265)">