AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Neetu Kapoor: ‘જ્યાં તેની સફર પૂરી થઈ, ત્યાં મારી શરૂઆત થઈ..’, નીતુ કપૂરનું છલકાયું દર્દ, અભિનેત્રીએ ઋષિ કપૂર વિશે કહી આ વાત

અભિનેત્રીએ લગ્ન પછી ફિલ્મોમાં ધ્યાન આપવાનું બંધ કરી દીધું હતું (Neetu Kapoor-Rishi Kapoor). પરંતુ હવે નીતુ કપૂર ફરી એકવાર કેમેરાની સામે આવી છે.

Neetu Kapoor: 'જ્યાં તેની સફર પૂરી થઈ, ત્યાં મારી શરૂઆત થઈ..', નીતુ કપૂરનું છલકાયું દર્દ, અભિનેત્રીએ ઋષિ કપૂર વિશે કહી આ વાત
Rishi Kapoor Neetu Kapoor
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 11, 2022 | 10:02 AM
Share

નીતુ કપૂરે (Neetu Kapoor) લાઈટ, કેમેરા, એક્શનની દુનિયાથી ઘણું અંતર બનાવી લીધું હતું. જો કે લગ્ન બાદ તે ઋષિ કપૂર (Rishi Kapoor) સાથે ‘દો દુની ચાર’ (Do Dunee Chaar) અને ‘બેશમ’ (Besharm) ફિલ્મોમાં જોવા મળી હતી. 63 વર્ષીય સુંદર અભિનેત્રીએ તેની ફિલ્મી કારકિર્દી ચાલુ રાખી નહીં અને પરિવારને સમય આપ્યો. અભિનેત્રીએ લગ્ન પછી ફિલ્મોમાં ધ્યાન આપવાનું બંધ કરી દીધું હતું (Neetu Kapoor-Rishi Kapoor). પરંતુ હવે નીતુ કપૂર ફરી એકવાર કેમેરાની સામે આવી છે. ખાસ વાત એ છે કે આ વખતે નીતુ કપૂરે ફિલ્મી પડદે નહીં પરંતુ ટીવીની દુનિયામાં પગ મૂક્યો છે.

ટીવી પર કરવા જઈ રહી છે શરૂઆત , ઋષિ કપૂરને કર્યા યાદ

આવી સ્થિતિમાં, નીતુ કપૂર ઋષિ કપૂરને યાદ કરે છે અને કહે છે કે ‘તેમની સફર ખતમ થઈ અને મારી શરૂઆત.’ નીતુ કપૂર ટેલિવિઝન રિયાલિટી શો ‘ડાન્સ દીવાને જુનિયર્સ’થી ટીવીમાં ડેબ્યૂ કરી રહી છે. નીતુએ કહ્યું કે, આ શો તેના દિલની ખૂબ નજીક છે. કારણ કે તેણે 31 માર્ચથી આ શોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. તે સમયે ઋષિ કપૂરની ફિલ્મ ‘શર્મા જી નમકીન’ રીલિઝ થઈ હતી. આના પર નીતુએ કહ્યું, ‘મારા માટે આ ખૂબ જ ભાવનાત્મક બાબત છે. સાથે જ તે મારા માટે એક નવો પડકાર હતો. કારણ કે ઋષિજીની છેલ્લી ફિલ્મ શર્માજી નમકીન એ જ દિવસે રિલીઝ થઈ હતી. જે દિવસે મેં આ શો શૂટ કર્યો હતો. મારા માટે તે એકદમ અજીબ હતું. જ્યાં એક તરફ તેની સફર સમાપ્ત થઈ, ત્યાં મારી ફરી શરૂઆત થઈ.

નીતુ કપૂર ડાન્સ દીવાને જુનિયર્સ શોમાં જોવા મળશે

IANSને આપેલા ઈન્ટરવ્યુમાં અભિનેત્રી નીતુએ કહ્યું- તે ‘ડાન્સ દીવાને જુનિયર્સ’થી ટેલિવિઝન ડેબ્યૂ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. નીતુ કપૂરે કહ્યું, જ્યારથી મેકર્સે આ માટે મારો સંપર્ક કર્યો ત્યારથી હું ખૂબ જ ઉત્સાહિત હતી. તે બાળકોનો શો છે અને મને બાળકો સાથે રહેવું ગમે છે. વધુમાં, ટીવી મારા માટે એક નવું સાધન હશે. જ્યાં હું કામ કરીશ. આ વાતાવરણ નવું હશે, તેથી હું ખૂબ જ ખુશ છું.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો: Alia-Ranbir Wedding: લગ્નની તૈયારીઓ શરૂ, દુલ્હનની જેમ શણગારવામાં આવી રહ્યું છે રણબીર કપૂરનું ઘર

આ પણ વાંચો: Surat : આકરી ગરમીને કારણે પીવાના પાણીમાં છેલ્લા એક મહિનાથી 50 એમએલડીનો વધારો 

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">