TamilNadu Elections: શું શ્રુતિ હસન મુકાઈ જશે મુશ્કેલીમાં? કમલ હસનની પુત્રી વિરુદ્ધ ભાજપે કરી ફરિયાદ

તમિલનાડુની ચૂંટણીમાં મતદાન હજુ હમણા પૂરું થયું છે. જેનું પરિણામ હજુ આવવાનું બાકી છે. આવામાં કમલ હસનની પુત્રી શ્રુતિ હસન વિરુદ્ધ ભાજપે EC માં ફરિયાદ નોંધાવી છે.

TamilNadu Elections: શું શ્રુતિ હસન મુકાઈ જશે મુશ્કેલીમાં? કમલ હસનની પુત્રી વિરુદ્ધ ભાજપે કરી ફરિયાદ
શ્રુતિ હસન વિરુદ્ધ ફરિયાદ
Follow Us:
| Updated on: Apr 07, 2021 | 3:57 PM

દેશમાં પાંચ રાજ્યોની ચૂંટણીથી છેલ્લા કેટલાક સમયથી માહોલ ગરમ છે. તમિળનાડુમાં વિધાનસભાની ચૂંટણીના રાજકીય ઉત્સાહીઓ વચ્ચે ફિલ્મ અભિનેત્રી શ્રુતિ હાસન વિરુદ્ધ ફોજદારી કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે. ભારતીય જનતા પાર્ટીએ મક્કલ નીધી મય્યમ (એમએનએમ) ના વડા કમલ હસનની પુત્રી શ્રુતિ હસન સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે શ્રુતિએ કમલ હસનની સાથે મતદાન મથકની મુલાકાત લીધી હતી અને નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું.

અહેવાલ અનુસાર મંગળવારે પોતાનો મત આપ્યા પછી, કમલ હસને તેની પુત્રી શ્રુતિ હસન અને અક્ષરા હસન સાથે કોઈમ્બતુર દક્ષિણની મુલાકાત લીધી હતી. જ્યાંથી તે ચૂંટણી લડી રહ્યા છે. મતદાનની માહિતી મેળવવા માટે કમલ હસને મતદાન મથકોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન શ્રુતિ પણ તેની સાથે હાજર હતી. ત્યારબાદ તેમણે ચૂંટણી પંચને ભાજપની ફરિયાદ કરી હતી, જેમાં તમિળનાડુ ચૂંટણીમાં વિજય મેળવે છે તો મતદારોમાં પૈસા વહેંચવાનું વચન આપવાનો ભાજપ પર આરોપ લગાવ્યો હતો.

જો કે હવે કમલ હસનની પુત્રી શ્રુતિ સામે ભાજપે ફરિયાદ નોંધાવી છે. ભાજપ રાષ્ટ્રીય મહિલા વિંગના નેતા વનાથી શ્રીનિવાસન વતી ભાજપ જિલ્લા પ્રમુખ નંદાકુમારે જિલ્લા ચૂંટણી અધિકારીને પત્ર લખીને માંગણી કરી છે કે, મતદાન મથકોની મુલાકાત લેવા માટે અભિનેત્રી શ્રુતિ હસન સામે ગુનાહિત કાર્યવાહી કરવામાં આવે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

બીજેપીએ પોતાની ફરિયાદમાં કહ્યું છે કે એક નિયમ છે કે બૂથ એજન્ટો સિવાય કોઈને મતદાન મથકો પર જવાની મંજૂરી નથી. તમને જણાવી દઈએ કે તામિલનાડુ વિધાનસભાનું મતદાન મંગળવારે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું હતું અને 71.79 ટકા મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

આ પણ વાંચો: વધતા જતા કોરોનાના આતંક વચ્ચે સોનુ સૂદે લીધી કોરોના વેક્સિન, જાણો વેક્સિન લઈને શું કહ્યું

આ પણ વાંચો: Naxal Attack: ગુમ થયેલા કોબ્રા કમાન્ડોનો પહેલો ફોટો સામે આવ્યો, નક્સલવાદીઓએ પત્રકારને મોકલી આ તસ્વીર

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">