Gujarat Election 2022 : રાજકોટ પશ્વિમ વિધાનસભા બેઠક પર ભાજપમાં આંતરિક ખેંચતાણ, વજુભાઇ વાળાની એન્ટ્રીથી રાજકારણ ગરમાયું

રાજકોટ પશ્વિમ વિધાનસભા બેઠક પર વજુભાઇ વાળાએ તેમના પીએ તેજસ ભટ્ટી માટે ટિકિટની માંગણી કરી હતી. આપને જણાવી દઈએ કે, વજુભાઇ પાર્લામેન્ટ્રી બોર્ડ સુધી રજૂઆત કરવા પહોંચ્યા હતા.

Gujarat Election 2022 : રાજકોટ પશ્વિમ વિધાનસભા બેઠક પર ભાજપમાં આંતરિક ખેંચતાણ, વજુભાઇ વાળાની એન્ટ્રીથી રાજકારણ ગરમાયું
Gujarat Election
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 08, 2022 | 12:06 PM

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થતા જ દરેક રાજકીય પાર્ટી ઉમેદવારો ઉતારવા મથામણ કરી રહી છે. આ બધાની વચ્ચે ટિકિટ માટે ખેંચતાણ પણ શરૂ થઈ ગઈ છે. રાજકોટની પશ્વિમ વિધાનસભા બેઠક પર ભાજપમાં આંતરિક ખેંચતાણ જોવા મળી છે. આ બેઠકમાં વજુભાઇ વાળાની એન્ટ્રીથી રાજકારણ ગરમાયું છે. મહત્વનું છે કે, વજુભાઇ વાળાએ તેમના પીએ તેજસ ભટ્ટી માટે ટિકિટની માંગણી કરી હતી. આપને જણાવી દઈએ કે, વજુભાઇ પાર્લામેન્ટ્રી બોર્ડ સુધી રજૂઆત કરવા પહોંચ્યા હતા.

વિજય રૂપાણીએ તેમના બદલે નિતીન ભારદ્વાજને ટિકિટ મળે તે માટે રજૂઆત કરી હતી. તો બીજી તરફ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી પણ લોબિંગ કરી રહ્યા છે. ડે.મેયર દર્શિતા શાહ, કશ્યપ શુક્લ, અનિલ દેસાઇએ પણ ટિકિટ માટે દાવેદારી કરી છે. કડવા પાટીદાર સમાજે પણ ટિકિટની માગણી કરી છે.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

ચૂંટણી પહેલા પાટીદાર બાદ ઠાકોર સમાજ મેદાને

વિધાનસભાની ચૂંટણી પહેલા પાટીદાર બાદ ઠાકોર સમાજ મેદાને આવ્યો છે. સૌરાષ્ટ્રમાં ઠાકોર સમાજને ટિકિટ આપવાની માગ સાથે જેતપુરમાં ઠાકોર સમાજની બેઠક યોજાઈ. વાંકાનેર, ધ્રાંગધ્રા, ધારી, લાઠી, રાજકોટ, કચ્છ પશ્ચિમ સહિતની સમાજની બેઠક મળી હતી. રાજકોટ જિલ્લા ઠાકોર સમાજના પ્રમુખે બેઠક અંગે કહ્યું, ટિકિટ નહીં મળે તો સરકારને પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે. અમારા સમાજનું જયાં વોટિંગ હોય ત્યાં ઠાકોર સમાજ અથવા OBC અને ST સમાજની ટિકિટ કપાવી ના જોઈએ. તમામ સમાજનું લોબિંગ હોય તો અમારા સમાજનું લોબિંગ કેમ ન હોય તેવો પ્રમુખે સવાલ કર્યો હતો.

Latest News Updates

નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
g clip-path="url(#clip0_868_265)">