Gujarat Election 2022 : વડાપ્રધાન મોદી વિરુદ્ધ કોંગ્રેસે ચૂંટણીપંચમાં નોંધાવી ફરિયાદ, મતદાન પહેલા પ્રચાર કર્યો હોવાનો આરોપ

PM મોદી વિરુધ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ મામલે મુખ્ય ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે, અમદાવાદ DEO પાસેથી ચૂંટણી પંચે રિપોર્ટ મંગાવ્યો હતો. જેમાં સામે આવ્યુ છે કે PM નરેન્દ્ર મોદી રાણીપ મતદાન કેન્દ્ર પર ગયા હતા. ત્યાં જાતે લોકો આવ્યા હતા અને તેમણે કોઈ પણ પ્રકારનો પ્રચાર કર્યો નહોતો.

Gujarat Election 2022 : વડાપ્રધાન મોદી વિરુદ્ધ કોંગ્રેસે ચૂંટણીપંચમાં નોંધાવી ફરિયાદ, મતદાન પહેલા પ્રચાર કર્યો હોવાનો આરોપ
Complaint against PM Modi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 06, 2022 | 11:53 AM

Gujarat Vidhansabha Election : ગઈકાલે ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાની 93 બેઠકો પર મતદાન થયુ હતુ.  ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અમદાવાદની રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કર્યું હતુ.  આ દરમિયાન PM મોદી ચાલતા ગયા હતા અને લોકોનું અભિવાદન ઝીલ્યુ હતુ. આથી કોંગ્રેસે ચૂંટણીપંચમાં આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાવી હતી.

કોંગ્રેસ આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાવી

કોંગ્રેસના ઈલેક્શન કમિટીના કો-ઓર્ડિનેટર બાલુભાઈ પટેલે કહ્યું હતુ કે,PM મોદી  રાણીપના મતદાન મથકથી 500-600 મીટર કોન્વોયને થોડે દુર ઉભો રાખી તેમની કારમાંથી નીચે ઉતર્યા અને આસપાસ એકઠા થયેલા લોકોની સાથે ચાલતા ગયા. આ આચારસંહિતાનું ઉલ્લંઘન છે. આ સાથે કોંગ્રેસે વડાપ્રધાન મોદી સામે યોગ્ય કાર્યવાહીની માંગ કરી હતી. મહત્વનું છે કે યોગેશ રવાણીએ મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીને મળીને ફરિયાદ કરી હતી. તેમણે કહ્યું હતુ કે ચૂંટણી પંચે અમને ખાતરી આપી છે કે તેઓ આ મુદ્દે તપાસ કરશે.

PM મોદીએ કોઈ પણ પ્રકારનો પ્રચાર કર્યો નથી : ચૂંટણી પંચ

મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીએ બીજા તબક્કાના મતદાન બાદ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું હતુ કે બીજા તબક્કાના 14 જિલ્લામાં મતદાન શાંતિપૂર્ણ રીતે પુરૂ થયુ છે. દિવસ દરમિયાન કુલ 312 ફરિયાદ આચાર સહિતા ભંગની ફરિયાદ નોંધાઈ છે. વડાપ્રધાનના રોડ શો ફરિયાદ મામલે પણ મુખ્ય ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે, અમદાવાદ DEO પાસેથી ચૂંટણી પંચે રિપોર્ટ મંગાવ્યો હતો. જેમાં સામે આવ્યુ છે કે PM નરેન્દ્ર મોદી રાણીપ મતદાન કેન્દ્ર પર ગયા હતા ત્યાં જાતે લોકો આવ્યા હતા અને તેમણે કોઈ પણ પ્રકારનો પ્રચાર કર્યો ન હોવાની સ્પષ્ટતા કરી છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

(વીથ ઈનપૂટ- રોનક વર્મા, અમદાવાદ)

Latest News Updates

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">