PM નરેન્દ્ર મોદીએ ખેડૂતોને રાસાયણિક ખેતી છોડી અને સજીવ ખેતી અપનાવવા કરી અપીલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાંબા સમયથી કૃષિને રસાયણ મુક્ત બનાવવા માટે અપીલ કરી રહ્યા છે. તેની થોડી અસર પડી છે, પરંતુ હજુ ઘણું કરવાનું બાકી છે. 44.33 લાખ ખેડૂતો ઓર્ગેનિક ખેતી સાથે જોડાયેલા છે.

PM નરેન્દ્ર મોદીએ ખેડૂતોને રાસાયણિક ખેતી છોડી અને સજીવ ખેતી અપનાવવા કરી અપીલ
PM Narendra Modi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2021 | 5:30 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (Narendra Modi) હિમાચલના ખેડૂતોને (Farmers) રાસાયણિક ખેતી છોડી સજીવ ખેતી (Organic Farming) તરફ આગળ વધવા હાકલ કરી છે. તેમણે કહ્યું કે હું આઝાદીના અમૃત મહોત્સવના સમય દરમિયાન ખેડૂતોને એક વિનંતી કરવા માંગુ છું. આવનારા 25 વર્ષમાં શું આપણે હિમાચલની ખેતીને ફરીથી સજીવ બનાવવા માટે પ્રયાસો કરી શકીએ છીએ ? ધીરે ધીરે આપણે આપણી જમીનને કેમિકલથી મુક્ત કરવી પડશે.

કેન્દ્ર સરકાર હવે બહેનોના સ્વનિર્ભર જૂથો માટે ખાસ ઓનલાઈન પ્લેટફોર્મ બનાવવા જઈ રહી છે. આ માધ્યમથી આપણી બહેનો દેશ અને દુનિયામાં પોતાની પ્રોડક્ટ વેચી શકશે. હિમાચલની બહેનો સફરજન, નારંગી, મશરૂમ્સ, ટામેટા જેવા અનેક ઉત્પાદનોને દેશના દરેક ખૂણે પહોંચાડી શકશે.

તાજેતરમાં જ એક નિર્ણય લીધો છે, જે હું ખાસ કરીને હિમાચલના લોકોને જણાવવા માંગુ છું. ડ્રોન ટેકનોલોજીને લગતા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. હવે તેના નિયમો ખૂબ જ સરળ બનાવવામાં આવ્યા છે. આ સાથે હિમાચલમાં આરોગ્ય અને કૃષિ જેવા ઘણા ક્ષેત્રોમાં નવી સંભાવનાઓ ઉભી થવા જઈ રહી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ઓર્ગેનિક ખેતીમાં 44.33 લાખ ખેડૂતો જોડાયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાંબા સમયથી કૃષિને રસાયણ મુક્ત બનાવવા માટે અપીલ કરી રહ્યા છે. તેની થોડી અસર પડી છે, પરંતુ હજુ ઘણું કરવાનું બાકી છે. 44.33 લાખ ખેડૂતો ઓર્ગેનિક ખેતી સાથે જોડાયેલા છે. આ પોતાનામાં એક રેકોર્ડ છે. એટલા માટે તેઓ ઈચ્છે છે કે અહીં પણ ઓર્ગેનિક ખેતી કરવામાં આવે, તેનાથી જમીનને કોઈ નુકસાન નહીં થાય અને ખેડૂતોને તેના સારા ભાવ મળશે.

આપણને ધરતી માતાને બીમાર કરવાનો અધિકાર નથી

ખેડૂતોને અપીલ કરતી વખતે પીએમ મોદીએ કહ્યું હતું કે, “હું ખેડૂત ભાઈઓ પાસેથી કંઈક માંગું છું. શું આપણે ક્યારેય આ ધરતી માતાના સ્વાસ્થ્યની ચિંતા કરી છે ? આપણે રસાયણો અને જંતુનાશકોનો ઉપયોગ કરીને તેને બરબાદ કરી રહ્યા છીએ. એક ખેડૂત તરીકે આપણને ધરતી માતાને બીમાર કરવાનો અધિકાર નથી. આઝાદીના 75 વર્ષ થવા જઈ રહ્યા છે. ચાલો આપણે પ્રતિજ્ઞા લઈએ કે અમે અમારા ખેતરોમાં રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઘટાડીશું. જો શક્ય હોય તો, તેને રસાયણ મુક્ત કરીશું, તે એક મોટું યોગદાન હશે.

હિમાચલ પ્રદેશની ખેતીની ઓળખ સફરજન છે. જમ્મુ અને કાશ્મીર બાદ તે સફરજન ઉત્પાદન માટેનું બીજું સૌથી મોટું રાજ્ય છે. અહીં 2021-22 માં 6,43,845 મેટ્રિક ટન સફરજનનું ઉત્પાદન થયું હતું. રાસાયણિક ખાતરો સાથે તૈયાર કરેલા સફરજન આરોગ્ય પર પ્રતિકૂળ અસર કરે છે. તેની ગુણવત્તા બહુ સારી નથી હોતી. વધુ પડતા ખાતરને કારણે તે ઝડપથી બગડી જાય છે. બીજી તરફ કુદરતી રીતે ઉગાડવામાં આવતા સફરજન લાંબા સમય સુધી સારા રહે છે. તેનો સ્વાદ સારો હોય છે અને ખેતી ખર્ચ ઘટે છે.

આ પણ વાંચો : ગાજરની આ જાતોનું ખેડૂતો વાવેતર કરશે તો ઉત્પાદનની સાથે નફો પણ વધશે

આ પણ વાંચો : ખેડૂતોએ સપ્ટેમ્બર માસમાં કપાસ અને ડાંગરના પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">