સુરતના વરાછામાં યુવક હત્યા કેસનો ઉકેલાયો ભેદ, ચાર આરોપીની થઇ ધરપકડ

સુરતના વરાછા ભવાની સર્કલ પાસે એક યુવકની હત્યા કરી ભાગી છૂટેલા ચાર આરોપીને પકડી પાડવામાં આવ્યા છે. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે, વ્યાજે આપેલા રૂપિયા પરત ન આપતા યુવકની હત્યા કરી નાખી હતી. અમરોલી સરિતા એપાર્ટમેન્ટમાં રહેતા વિજય ઉર્ફે લાલો પટેલ, અશ્વની કુમાર સ્મશાન ગૃહમાં નોકરી કરતો હતો. થોડા દિવસ પહેલા અજાણ્યા ઈસમો સ્મશાન […]

સુરતના વરાછામાં યુવક હત્યા કેસનો ઉકેલાયો ભેદ, ચાર આરોપીની થઇ ધરપકડ
Follow Us:
| Updated on: Nov 02, 2020 | 6:45 PM

સુરતના વરાછા ભવાની સર્કલ પાસે એક યુવકની હત્યા કરી ભાગી છૂટેલા ચાર આરોપીને પકડી પાડવામાં આવ્યા છે. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે, વ્યાજે આપેલા રૂપિયા પરત ન આપતા યુવકની હત્યા કરી નાખી હતી. અમરોલી સરિતા એપાર્ટમેન્ટમાં રહેતા વિજય ઉર્ફે લાલો પટેલ, અશ્વની કુમાર સ્મશાન ગૃહમાં નોકરી કરતો હતો. થોડા દિવસ પહેલા અજાણ્યા ઈસમો સ્મશાન ગૃહ ખાતે વિજયને ઇજાગ્રસ્ત હાલતમાં મૂકી ગયા હતા. તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જે બાદ પોલીસે તપાસ તેજ કરી, અને જાણવા મળ્યું હતું કે, ફાયનાન્સર ધનરાજ વેનીલાલ કહાર અને તેના માણસોએ વિજયની હત્યા કરી હતી. ધનરાજે એપ્રિલ મહિનામાં વિજયને 20 હજાર રૂપિયા વ્યાજે આપ્યા હતા. તે રૂપિયા વિજય પરત આપતો ન હતો. જેથી ધનરાજ અને તેના સાગરીતોએ વિજયને ઢોર માર માર્યો હતો. પોલીસે મુખ્ય આરોપી ધનરાજ કહાર સહિત ચારની ધરપકડ કરી લીધી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">