મહેસાણામાં પરિણીતાનો આપઘાત! બે માસ પહેલા જ થયા હતા લગ્ન, આપઘાતનું કારણ અકબંધ

મહેસાણાની એક પરિણીતાએ આપઘાત કરી લીધો છે. ઘટના દ્વારકાપુરી ફ્લેટ પાસે આવેલી જય સત્યનારાયણ સોસાયટીની છે. અહીં રહેતી ચંદ્રિકા પંચાલ નામની પરિણીતાએ જીવન ટૂંકાવી દીધુ છે. તેણે કયા કારણોસર આ પગલું ભર્યું તે હજુ સુધી બહાર નથી આવ્યું, પરંતુ હજુ બે માસ પહેલા જ 33 વર્ષની આ યુવતીના લગ્ન થયા હતા. આપઘાત કરી લેતા સમગ્ર […]

મહેસાણામાં પરિણીતાનો આપઘાત! બે માસ પહેલા જ થયા હતા લગ્ન, આપઘાતનું કારણ અકબંધ
Follow Us:
| Updated on: Jan 15, 2020 | 1:33 PM

મહેસાણાની એક પરિણીતાએ આપઘાત કરી લીધો છે. ઘટના દ્વારકાપુરી ફ્લેટ પાસે આવેલી જય સત્યનારાયણ સોસાયટીની છે. અહીં રહેતી ચંદ્રિકા પંચાલ નામની પરિણીતાએ જીવન ટૂંકાવી દીધુ છે. તેણે કયા કારણોસર આ પગલું ભર્યું તે હજુ સુધી બહાર નથી આવ્યું, પરંતુ હજુ બે માસ પહેલા જ 33 વર્ષની આ યુવતીના લગ્ન થયા હતા. આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: ધરતીપુત્રોની વધી ચિંતા! કઇ દિશાથી થશે આક્રમણ? ફરી તીડનું ઘેરાતું સંકટ, જુઓ VIDEO

Latest News Updates

કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
g clip-path="url(#clip0_868_265)">