ફરુખાબાદમાં એક શખસે બંદૂકની અણીએ 15 જેટલાં બાળકોને બંધક બનાવ્યા

ઉત્તરપ્રદેશના ફરુખાબાદ ખાતેની એક ઘટના સામે આવી છે. સુભાષ બાથમ નામના એક શખસે જન્મદિવસની ઉજવણીના નામે ગામના બાળકો અને મહિલાઓને બોલાવી હતી. બાદમાં આ તમામને બંધક બનાવી લીધા. જે ત્યાં જાય છે તેની સામે ગોળીબાર થાય છે. આમ બાળકોને છોડાવવા માટે એટીએસની ટીમને કામે લગાડવામાં આવી છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 […]

ફરુખાબાદમાં એક શખસે બંદૂકની અણીએ 15 જેટલાં બાળકોને બંધક બનાવ્યા
Follow Us:
| Updated on: Jan 30, 2020 | 5:09 PM

ઉત્તરપ્રદેશના ફરુખાબાદ ખાતેની એક ઘટના સામે આવી છે. સુભાષ બાથમ નામના એક શખસે જન્મદિવસની ઉજવણીના નામે ગામના બાળકો અને મહિલાઓને બોલાવી હતી. બાદમાં આ તમામને બંધક બનાવી લીધા. જે ત્યાં જાય છે તેની સામે ગોળીબાર થાય છે. આમ બાળકોને છોડાવવા માટે એટીએસની ટીમને કામે લગાડવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

આ પણ વાંચો :   જામિયામાં ગોળીબાર: જાણો અમિત શાહ સહિતના નેતાઓએ આ બાબતે શું કહ્યું?

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

સૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર અંદાજે 15થી 20 બાળકોને બંધક બનાવવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે જે શખસ સુભાષ બાથમે બાળકોને અને મહિલાઓને બંધક બનાવી છે તેના પોતાના જ બાળકો તેમજ પરિવારજનો ઘરમાં છે. આ ઘટના સાંજના પાંચ વાગ્યાથી સામે આવી છે. બાળકોને બચાવવા જે પણ જાય છે તેની સામે ફાયરિંગ થઈ રહ્યું છે. એક સમજાવવા ગયેલા વ્યક્તિને પણ ફાયરિંગમાં ઈજા પહોંચી તો બે પોલીસજવાનો પણ ઘાયલ થયા છે. આ બાળકોને કેવી રીતે બહાર કાઢવા તે અંગે મીટિંગ CM યોગીએ બોલાવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સુભાષ બાથમ જે શખસે બાળકોને બંધક બનાવ્યા છે તેની ઉંમર 40 વર્ષની છે. તેની સામે કુલ 4 કેસ ચાલી રહ્યાં છે. સુભાષે ઘણીવાર આરોપ લગાવ્યો છે કે ભાજપના નેતાઓના કહેવાથી તેના પરિવારનું ઉત્પીડન કરવામાં આવ્યું. જો કે આ વિસ્તારની એક મહિલાનું કહેવું છે કે અમુક મહિના પહેલાં ચોરીના આરોપસર તેની ધરપકડ લોકોએ કરાવી હતી. તે બાદ ગામલોકોની સાથે બદલો લેવા માટે સુભાષે આ કૃત્ય કર્યું હોઈ શકે. આમ પોલીસ હાલ બાળકોને કેવી રીતે સુરક્ષિત છોડાવી શકાય તે અંગે પ્રયત્નો કરી રહી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">