Ahmedabad: રેમડેસિવિર ઇન્જેક્શનનું વધુ એક કૌભાંડ SOGએ ઝડપ્યું, ઝાયડ્સ બાયોટેક પાર્ક કંપનીના કર્મચારી સહિત 3 લોકોની ધરપકડ

SOGએ બાતમીના આધારે બાપુનગરમાં દુકાનમાં દરોડા પાડીને 24 ઇન્જેક્શન જપ્ત કર્યા છે. સ્ટીકર અને એક્સપાયરી ડેટ વગરના રેમડેસિવિર ઇન્જેક્શન મળી આવ્યા છે.

| Updated on: Apr 29, 2021 | 12:45 PM

અમદાવાદમાં રેમડેસિવિર ઇન્જેક્શનનું વધુ એક કૌભાંડ SOGએ ઝડપ્યું છે. ઝાયડ્સ બાયોટેક પાર્ક કંપનીના કર્મચારી સહિત 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. SOGએ બાતમીના આધારે બાપુનગરમાં દુકાનમાં દરોડા પાડીને 24 ઇન્જેક્શન જપ્ત કર્યા છે. સ્ટીકર અને એક્સપાયરી ડેટ વગરના રેમડેસિવિર ઇન્જેક્શન મળી આવ્યા છે.

મિલન સવસવિયા નામના કર્મચારી રેમડેસિવિર ઇન્જેક્શન કંપનીમાંથી ચોરી કરીને લાવતો હતો. ત્યારબાદ હાર્દિક વસાની અને દેવલ કસવાળા સાથે મળીને રેમડેસિવિર ઇન્જેક્શન બનાવતો હતો. ઉંચા ભાવે રેમડેસિવિર ઇન્જેક્શન વેચવા માટે કાવતરું રચ્યું હતું. SOGએ ઇન્જેક્શનને લઇ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તપાસમાં મદદ લીધી.

 

આ પણ વાંચો: Kutch: સ્વામિનારાયણ મંદિર દ્વારા કન્યા વિદ્યામંદિર કોવીડ સેન્ટરમાં ફેરવાયું, શાળામાં 150 બેડનો આઇસોલેસન વોર્ડ શરૂ કરાયો 

Follow Us:
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
g clip-path="url(#clip0_868_265)">