AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભરૂચ: કિન્નરે પ્રેમીની ચપ્પુનાં ઘા મારી હત્યા કરી, હત્યાને આત્મહત્યાનું આપ્યું હતું સ્વરૂપ

ભરૂચના મકતમપુર વિસ્તારમાં સમલૈગિંક સંબંધોમાં હત્યાની ઘટના બની છે. કિન્નરે પ્રેમીની ચપ્પુનાં ઘા મારી હત્યા કરી હતી અને હત્યાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. 30 વર્ષના યુવાન અબ્દુલ સિંધીનાં છેલ્લા 10 વર્ષથી સમલૈગિંક પ્રેમ સબંધ હતા અને બન્ને સાથે રહેતા હતા. બન્ને વચ્ચે અગમ્યકારણોસર ઝઘડો થયો હતો જેમાં ઉશ્કેરાયેલ નયના કિન્નરે તેના પ્રેમી અબ્દુલ સિંધીને […]

ભરૂચ: કિન્નરે પ્રેમીની ચપ્પુનાં ઘા મારી હત્યા કરી, હત્યાને આત્મહત્યાનું આપ્યું હતું સ્વરૂપ
| Updated on: Nov 14, 2020 | 7:33 PM
Share

ભરૂચના મકતમપુર વિસ્તારમાં સમલૈગિંક સંબંધોમાં હત્યાની ઘટના બની છે. કિન્નરે પ્રેમીની ચપ્પુનાં ઘા મારી હત્યા કરી હતી અને હત્યાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. 30 વર્ષના યુવાન અબ્દુલ સિંધીનાં છેલ્લા 10 વર્ષથી સમલૈગિંક પ્રેમ સબંધ હતા અને બન્ને સાથે રહેતા હતા. બન્ને વચ્ચે અગમ્યકારણોસર ઝઘડો થયો હતો જેમાં ઉશ્કેરાયેલ નયના કિન્નરે તેના પ્રેમી અબ્દુલ સિંધીને પેટનાં ભાગે છરીના ઘા મારી દીધા હતા. ગંભીર રીતે ઘવાયેલ અબ્દુલ સિંધીને સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જોકે સારવાર દરમિયાન યુવકનું મોત થતા પોલીસે કિન્નરની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો: નવસારી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો, શહેર અને જિલ્લામાં પડ્યો વરસાદ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">