સરકાર આ બે ફર્ટિલાઇઝર કંપનીઓમાં પોતાનો હિસ્સો વેચશે, 1,200 કરોડ એકત્ર કરવાની યોજના

સરકાર આ શેર વેચાણથી 1,200 થી 1500 કરોડ રૂપિયા મેળવી શકે છે. આ શેર વેચાણ માટે મર્ચન્ટ બેન્કર્સની નિમણૂક થઈ ચૂકી છે. અધિકારીએ જણાવ્યું હતું કે ખાતર ક્ષેત્ર માટે સરકારે લીધેલા પગલાઓ સાથે આગામી મહિનાઓમાં શેરનું મૂલ્યાંકન સુધરી શકે છે.

સરકાર આ બે ફર્ટિલાઇઝર  કંપનીઓમાં પોતાનો હિસ્સો વેચશે, 1,200 કરોડ એકત્ર કરવાની યોજના
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 29, 2021 | 1:46 PM

સરકારની બે ફર્ટિલાઇઝર કંપનીઓ રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ (RCF) અને નેશનલ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ (NFL) ના શેર આ વર્ષના ડિસેમ્બરના અંત સુધીમાં વેચી શકાય છે. સરકાર આ શેર વેચાણથી 1,200 થી 1500 કરોડ રૂપિયાથી વધુ મેળવી શકે છે.એક અધિકારીએ જણાવ્યું હતું કે સરકાર RCF માં તેનો 10 ટકા હિસ્સો અને NFL માં 20 ટકા હિસ્સો ઓફર ફોર સેલ (OFS) મારફતે વેચશે.

અધિકારીએ કહ્યું કે સરકાર આ શેર વેચાણથી 1,200 થી 1500 કરોડ રૂપિયા મેળવી શકે છે. આ શેર વેચાણ માટે મર્ચન્ટ બેન્કર્સની નિમણૂક થઈ ચૂકી છે. અધિકારીએ જણાવ્યું હતું કે ખાતર ક્ષેત્ર માટે સરકારે લીધેલા પગલાઓ સાથે આગામી મહિનાઓમાં શેરનું મૂલ્યાંકન સુધરી શકે છે.

RCF અને NFL માં સરકારનો કેટલો હિસ્સો છે શુક્રવારે BSE પર RCF ના શેર 72.25 રૂપિયા અને NFL ના શેર 53.95 રૂપિયા પર બંધ થયા હતા. સરકાર હાલમાં NFLમાં 74.71 ટકા અને RCFમાં 75 ટકા હિસ્સો ધરાવે છે.

ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ

વિનિવેશમાંથી 1.75 લાખ કરોડ એકત્ર કરવાનું લક્ષ્ય સરકારે 2021-22માં વિનિવેશ દ્વારા 1.75 લાખ કરોડ એકત્ર કરવાનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક રાખ્યો છે. ગયા નાણાકીય વર્ષમાં સરકારે ડિસઇન્વેસ્ટમેન્ટમાંથી રૂ 38,000 કરોડ એકત્ર કર્યા હતા. ચાલુ નાણાકીય વર્ષમાં સરકારે એક્સિસ બેન્ક, એનએમડીસી લિમિટેડ અને હુડકોમાં હિસ્સાના વેચાણ દ્વારા અત્યાર સુધીમાં રૂ .8,300 કરોડ એકત્ર કર્યા છે.

25% શેરહોલ્ડિંગ જરૂરી છે SEBIના નિયમો હેઠળ જાહેર ક્ષેત્રની કંપનીઓ માટે લઘુતમ 25 ટકા હિસ્સો હોવો જરૂરી છે. અત્યારે 19 PSU છે જ્યાં સરકાર માટે અવકાશ છે. ઉલ્લેખનીય છે કે સરકારે ખાનગીકરણ અને વિનિવેશની પ્રક્રિયાને વેગ આપવા માટે 4 ફેબ્રુઆરી 2021 ના ​​રોજ નવી PSE નીતિ લાગુ કરી હતી. આ અંતર્ગત જાહેર ક્ષેત્રના ઉપક્રમોને વ્યૂહાત્મક અને બિન-વ્યૂહાત્મક વર્ગોમાં વહેંચવામાં આવ્યા છે.

સરકાર વધુ 10 જાહેર ક્ષેત્રના ઉપક્રમોમાં ડિસઇન્વેસ્ટ કરવાની યોજના બનાવી રહી છે. આ માટે સંપૂર્ણ ખાનગીકરણનો માર્ગ અપનાવી શકાય છે અથવા સરકાર લઘુત્તમ જાહેર શેરહોલ્ડિંગ ધોરણો હેઠળ તેમાં પોતાનો હિસ્સો રાખશે. મળતી માહિતી અનુસાર 7 જાહેર ક્ષેત્રના ઉપક્રમો – NLC, KIOCL, SJVN, HUDCO, MMTC, GIC અને New India Insurance પર ચર્ચા કરવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે નાણાકીય વર્ષ 2021-22 થી નાણાકીય વર્ષ 2023-24 વચ્ચે સરકાર વધુ ત્રણ PSU સાથે વિનિવેશ તરફ આગળ વધશે.

આ પણ વાંચો :   વિશ્વની આ અગ્રણી ટેક કંપની JIO બાદ હવે AIRTELમાં મોટું રોકાણ કરશે,આર્થિક ભીંસમાં મુકાયેલા ટેલિકોમ સેક્ટરને કેટલી રાહત મળશે ?

આ પણ વાંચો :  Bharuch : કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાના હસ્તે અંકલેશ્વરમાં નિર્માણ પામેલ કોવેકસીનની પહેલી બેચ રિલીઝ કરાઈ

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">