ભારતીય રેલવે દ્વારા તૈયાર કરાયો 100 દિવસનો એક્શન પ્લાન, આ સુવિધાથી આવકમાં બમણો વધારો કરવામાં આવશે

નરેન્દ્ર મોદી ફરી એક વખત 30 મેના રોજ શપથ ગ્રહણ કરવાના છે ત્યારે ભારતીય રેલવેએ પહેલા જ 100 દિવસનો મેગા એક્શન પ્લાન તૈયાર કરી લીધો છે. જેમાં સૌથી વધુ ધ્યાન એ બાબત પર છે કે માલ ગાડીના વ્યવસ્થાપનથી વધુ આવક ઉભી કરવાનો હેતુ છે. રેલવેની આ મહત્વકાંશી યોજના DFC ડેડિકેડેટ ફ્રેટ કોરિડોરને 2020 સુધી પૂરી […]

ભારતીય રેલવે દ્વારા તૈયાર કરાયો 100 દિવસનો એક્શન પ્લાન, આ સુવિધાથી આવકમાં બમણો વધારો કરવામાં આવશે
IRFC IPO
Follow Us:
| Updated on: Jun 07, 2019 | 7:07 AM

નરેન્દ્ર મોદી ફરી એક વખત 30 મેના રોજ શપથ ગ્રહણ કરવાના છે ત્યારે ભારતીય રેલવેએ પહેલા જ 100 દિવસનો મેગા એક્શન પ્લાન તૈયાર કરી લીધો છે. જેમાં સૌથી વધુ ધ્યાન એ બાબત પર છે કે માલ ગાડીના વ્યવસ્થાપનથી વધુ આવક ઉભી કરવાનો હેતુ છે. રેલવેની આ મહત્વકાંશી યોજના DFC ડેડિકેડેટ ફ્રેટ કોરિડોરને 2020 સુધી પૂરી કરવા માટેનો ઉદેશ્ય છે.

આ પણ વાંચોઃ 30મેના રોજ યોજાનારા PM મોદીના શપથ સમારોહમાં આ દેશના પ્રમુખોની હાજરી રહેશે, જાણો કાર્યક્રમમાં શું ખાસ હશે

TV9 Gujarati

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

માહિતી પ્રમાણે ભારતીય રેલવે દ્વારા DFC પર સૌથી મોટો સાહસ કરવામાં આવી રહ્યો છે. 2020 સુધી DFC પ્રોજેક્ટ દ્વારા માલ ગાડીઓથી આવકમાં બમણો વધારો કરવાનું લક્ષ્ય છે. આગામી બજેટમાં રેલવે ઈન્ફ્રા વિસ્તારની વહેચણીમાં વધારો કરી શકે છે. તો સાથે નાના વિસ્તારો સુધી યાત્રીકોની ટ્રેનનો પણ વધારો શક્ય બની શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

હમસફર ટ્રેન

100 દિવસના એક્શન પ્લાનમાં વધુને વધુ થર્ડ ACની હમસફર ટ્રેનને ચલાવવાની પણ યોજના છે. તો સાથે રેલવે યાત્રીકોની સુવિધા માટે A અને B કેટેગરીના સ્ટેશનો પર એસ્કેલેટર, લિફ્ટ અને શૌચાલય સહિત વેટિંગ રૂમની સુવિધા ઉભી કરવાનો પણ હેતુ છે. સાથે વાઈફાઈની પણ સવલત આપવામાં આવશે.

શું છે DFC DFC એક એવો કોરિડોર પ્રોજેક્ટ હશે જેના દ્વારા રેલવેની આવકમાં વધારો થશે. આ પ્રોજેક્ટના લાગુ કરાતા સામાનને સરળતાથી યોગ્ય જગ્યાએ પહોંચાડવામાં આવશે સાથે સરળ વ્યવસ્થા પણ ઉભી થઈ જશે. 2025 સુધીમાં માલ ગાડીઓ દ્વારા આવકને બમણી કરવાનો લક્ષ્ય છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">