SBI ના ગ્રાહકો માટે અગત્યના સમાચાર : કોરોનાનો કહેર ઓછો થતાં કામકાજનો સમય વધારાયો, જાણો હવે કેટલા કલાક બેંક ખુલ્લી રહેશે

કોરોનાની બીજી લહેરનો પ્રકોપ હવે ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે. ઘણા રાજ્યોએ પ્રતિબંધો હળવા કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી છે.

SBI ના ગ્રાહકો માટે અગત્યના સમાચાર : કોરોનાનો કહેર ઓછો થતાં કામકાજનો સમય વધારાયો, જાણો હવે કેટલા કલાક બેંક ખુલ્લી રહેશે
State Bank of India
Follow Us:
| Updated on: Jun 02, 2021 | 7:28 AM

કોરોનાની બીજી લહેરનો પ્રકોપ હવે ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે. ઘણા રાજ્યોએ પ્રતિબંધો હળવા કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી છે. આ દરમિયાન દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) તરફથી ગ્રાહકોઅગત્યના સમાચાર આવ્યા છે. બેંકે શાખાઓના કામકાજના સમય બદલ્યા છે. કોરોનાના કારણે અગાઉ એસબીઆઈ શાખા સવારે 10 વાગ્યાથી 2 વાગ્યા સુધી કામ કરતી હતી હવે તેમાં 2 કલાક વધારવામાં આવ્યા છે. હવે બેંક શાખાઓ 4 વાગ્યા સુધી ખુલ્લી રહેશે.

બેંકના કામકાજના સમય બદલ્યાં છે અગાઉ કોરોનાના વધતા જતા કેસોને કારણે બેંકે કામકાજના સમય ઘટાડ્યા હતા. હવે કોરોનાના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે તેથી કામના કલાકોમાં 2 કલાકનો વધારો કરવામાં આવ્યો છે. એસબીઆઇએ તેના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટથી માહિતી આપી છે કે ગ્રાહકો તેમની બેંક સંબંધિત કામ સવારે 10 થી સાંજ 4 વાગ્યા દરમિયાન કરી શકશે. અમારી બધી શાખાઓ સવારે 10 થી સાંજના 4 વાગ્યા સુધી ખુલી રહેશે, તેમ બેંકે ટ્વિટ કર્યું છે.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

રોકડ ઉપાડના નિયમો બદલાયા એસબીઆઈએ તેના ગ્રાહકો માટે એક નોટિફિકેશન જારી કરી તેઓને નવા રોકડ ઉપાડના નિયમો વિશે માહિતગાર કર્યા છે. તદનુસાર હવે બિન-સ્થાનિક શાખાઓમાંથી કેશ ઉપાડની મર્યાદા વધારી દેવામાં આવી છે અને ગ્રાહકો એક દિવસમાં 25000 રૂપિયા ઉપાડી શકશે.

1 દિવસમાં રૂપિયા 25000 ઉપાડી શકાશે એસબીઆઈએ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કર્યું છે કે, “કોરોના રોગચાળામાં તેના ગ્રાહકોને સમર્થન આપવા માટે એસબીઆઇએ ચેક અને ઉપાડના ફોર્મ્સ દ્વારા બિન-સ્થાનિક રોકડ ઉપાડની મર્યાદા વધારી દીધી છે. હવે ગ્રાહકો તેમની નજીકની શાખા (હોમ બ્રાન્ચ સિવાય) જાતે જઈ એક દિવસમાં તેમના બચત ખાતામાંથી 25,000 રૂપિયા ઉપાડ કરી શકે છે.

Latest News Updates

પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
g clip-path="url(#clip0_868_265)">