BSE-NSEએ આપી ખુશખબરી, Adaniની આ 3 કંપનીના રોકાણકારોને થશે ફાયદો

અદાણી ગ્રૂપની 3 કંપનીઓના રોકાણકારોને જલ્દી ફાયદો મળી શકે છે. તેનું કારણ બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ આ કંપનીઓના શેરને લઈને એક નવા સારા સમાચાર આપ્યા છે.

BSE-NSEએ આપી ખુશખબરી, Adaniની આ 3 કંપનીના રોકાણકારોને થશે ફાયદો
gautam adani
Follow Us:
| Updated on: May 14, 2023 | 4:27 PM

અદાણી ગ્રુપના હિંડનબર્ગના ઝાટકામાંથી બહાર આવતા જોવા મળી રહ્યા છે. હવે BSE અને NSE એ ગ્રૂપની 3 કંપનીઓને મોટી રાહત આપી છે, જે આ કંપનીઓના શેરમાં રોકાણ કરનારાઓ માટે સારા સમાચાર છે. અદાણી ગ્રુપની આ ત્રણ કંપનીઓ અદાણી ટોટલ ગેસ લિમિટેડ, અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ અને અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ છે.

વાસ્તવમાં, બંને સ્ટોક એક્સચેન્જોએ અદાણી ગ્રુપની આ ત્રણ કંપનીઓના શેર પર તેમની દેખરેખ વધારી દીધી હતી. આ ત્રણેયના શેરને એડિશનલ સર્વેલન્સ મેઝર્સ (ASM) ફ્રેમવર્કના દાયરામાં રાખવામાં આવ્યા હતા, જેમાંથી હવે તેમને બાકાત રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચો : Adani-Hindenburg Case : અદાણી-હિંડનબર્ગ વિવાદ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે, હિંડનબર્ગે અદાણી ગ્રૂપ પર છેતરપિંડી, સ્ટોક મેનિપ્યુલેશનનો આરોપ મૂક્યો હતો

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

15 મેથી કંપનીઓ ASMમાંથી બહાર થઈ જશે

BSE અને NSE આ ત્રણેય કંપનીઓના શેર 15 મેથી ASM ફ્રેમવર્કની બહાર લઈ જશે. અગાઉ, આ કંપનીઓના શેરધારકોના હિતોનું રક્ષણ કરવા માટે સ્ટોક એક્સચેન્જે તેમને ASM ફ્રેમવર્કમાં મૂક્યા હતા. અદાણી ટોટલ ગેસ અને અદાણી ટ્રાન્સમિશન 24 માર્ચે આ રેન્જમાં મૂકવામાં આવ્યા હતા. જ્યારે અદાણી ગ્રીન એનર્જીને ગયા મહિને જ આ માળખામાં લાવવામાં આવી હતી.

અદાણી ટ્રાન્સમિશન 8,500 કરોડ એકત્ર કરશે

દરમિયાન, અદાણી ટ્રાન્સમિશન કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે બજારમાંથી રૂ. 8,500 કરોડ એકત્ર કરવાની યોજનાને મંજૂરી આપી છે. અદાણી ટ્રાન્સમિશન ક્વોલિફાઇડ સંસ્થાકીય પ્લેસમેન્ટ દ્વારા આ રકમ એકત્ર કરશે. અદાણી એન્ટરપ્રાઇઝે આ માર્ગ દ્વારા 12,500 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના પણ બનાવી છે. આ રીતે અદાણી ગ્રુપ બજારમાંથી 21,000 કરોડ રૂપિયા એકત્ર કરવા જઈ રહ્યું છે.

હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ સામે આવ્યો ત્યારથી અદાણી ગ્રુપની કંપનીઓની હાલત ખરાબ છે. આ કારણે કંપનીને બજારમાંથી નાણાં એકત્ર કરવામાં સતત મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ હવે ગ્રૂપની અલગ-અલગ કંપનીઓના બોર્ડે માર્કેટ દ્વારા નાણાં એકત્ર કરવાની મંજૂરી આપી છે.

હિંડનબર્ગ રિસર્ચ પર ગંભીર આક્ષેપો કર્યા હતા

અમેરિકાની શોર્ટ સેલર કંપની હિંડનબર્ગ રિસર્ચે જાન્યુઆરીના અંતમાં અદાણી જૂથ વિરુદ્ધ એક રિપોર્ટ જાહેર કર્યો હતો. અહેવાલમાં, જૂથ પર તેની કંપનીઓના શેરમાં વધારો કરવાનો અને એકાઉન્ટિંગ છેતરપિંડી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. એટલું જ નહીં રિપોર્ટમાં અદાણી ગ્રુપની 2 લાખ કરોડ રૂપિયાની લોનને લઈને પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. આ રિપોર્ટ આવ્યા બાદ અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">