Employment મામલે હજુ ચિંતાજનક સ્થિતિ : ફેબ્રુઆરીમાં ગત વર્ષ કરતા 1.1 કરોડ જેટલી રોજગારીમાં ઘટાડો હોવાનું CMIE ના રિપોર્ટમાં સામે આવ્યું

રોજગારી (Employment)મામલે ચિંતાજનક સમાચાર આવ્યા છે .ગયા વર્ષે કોરોનના કારણે લાદવામાં આવેલા લોકડાઉનને કારણે (બિનખેતી મજૂરી) કામદારોમાં સામેલ લોકોની સંખ્યા ખૂબ ઓછી છે.

Employment મામલે હજુ ચિંતાજનક સ્થિતિ : ફેબ્રુઆરીમાં ગત વર્ષ કરતા 1.1 કરોડ જેટલી રોજગારીમાં ઘટાડો હોવાનું CMIE ના રિપોર્ટમાં સામે આવ્યું
આ વર્ષના ફેબ્રુઆરીમાં બેરોજગારની સંખ્યા નાણાકીય વર્ષ 2019-20ની સરેરાશ કરતા 1.1 કરોડ વધારે છે.
Follow Us:
| Updated on: Apr 02, 2021 | 5:45 PM

રોજગારી (Employment)મામલે ચિંતાજનક સમાચાર આવ્યા છે .ગયા વર્ષે કોરોનના કારણે લાદવામાં આવેલા લોકડાઉનને કારણે (બિનખેતી મજૂરી) કામદારોમાં સામેલ લોકોની સંખ્યા ખૂબ ઓછી છે. આ વર્ષના ફેબ્રુઆરીમાં બેરોજગારની સંખ્યા નાણાકીય વર્ષ 2019-20ની સરેરાશ કરતા 1.1 કરોડ વધારે છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઇકોનોમી (CMIE) ના એક રિપોર્ટ અનુસાર કોવિડના કેસમાં ઉછાળાને પગલે તાજેતરની સ્થિતિ બેરોજગારી વધવાનું કારણ બની શકે છે.

પાછલા નાણાકીય વર્ષના સરેરાશ કરતા રોજગારનું સ્તર 2% ઘટ્યું CMIEના સાપ્તાહિક વિશ્લેષણ મુજબ તાજેતરની રિકવરી પછી રોજગારનું સ્તર પાછલા નાણાકીય વર્ષના સરેરાશ કરતા 2% નીચે આવ્યું છે. જ્યાં સુધી કૃષિ બહારના વિસ્તારોમાં રોજગારની વાત છે ત્યાં ત્યાંની કુલ રિકવરીમાં 4% ઘટાડો થયો છે.

બેરોજગારમાં વેપારીઓ , નોકરિયાત અને રોજમદારનો પણ સમાવેશ બિઝનેસ અને આર્થિક સંશોધન કંપની CMIEના જણાવ્યા અનુસાર, “કોવિડને કારણે લોકડાઉન થવાને કારણે નોકરી ગુમાવનારા 1.1 કરોડ લોકોમાં વેપારીઓ , નોકરિયાત અને રોજમદારનો પણ સમાવેશ થાય છે.” આ વર્ષના ફેબ્રુઆરીમાં રોજગારના આંકડા અનુસાર, વર્ષ 2019-20 માટે રોજગારના સરેરાશ આંકડાની તુલનામાં આ સમયગાળા દરમિયાન 30 લાખ વેપારીઓ, 38 લાખ નોકરિયાત લોકો અને 42 લાખ દૈનિક મજૂરોના રોજગાર છીનવાઈ ગયા છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

છેલ્લા એક વર્ષમાં 70 લાખ લોકો બેરોજગાર બન્યા CMIE અનુસાર ફેબ્રુઆરી 2021 માં રોજગારનો કુલ આંકડો એક વર્ષ અગાઉના 40.6 કરોડની તુલનામાં 39.9 કરોડ રહ્યો હતો. તદનુસાર, છેલ્લા એક વર્ષમાં 70 લાખ લોકો બેરોજગાર થયા છે.

Latest News Updates

પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">