AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું Bank Locker મેળવવા માટે ફરજીયાત FD કરવી પડે છે? બેંકના અધિકારી દબાણ કરે તો બતાવી દો RBI નો આ નિયમ

ભારતીય રિઝર્વ બેંક (RBI) ના નિયમો અનુસાર, કોઈપણ વ્યક્તિ કોઈપણ બેંકમાં લોકર ખોલી શકે છે અને બેંક અધિકારીઓ તમને FD ખોલવા અથવા તેના માટે જીવન વીમો ખરીદવા દબાણ કરી શકતા નથી.

શું Bank Locker મેળવવા માટે ફરજીયાત FD કરવી પડે છે? બેંકના અધિકારી દબાણ કરે તો બતાવી દો RBI નો આ નિયમ
Bank Locker
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 17, 2021 | 10:03 AM
Share

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર કૌસ્તવ દત્તા(Kaustav Dutta ) નામના વ્યક્તિએ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને ટેગ કરીને પૂછ્યું, “મારા માતા-પિતા (વરિષ્ઠ નાગરિકો) તેમની નજીકની SBI શાખામાં લોકર ખોલવા માંગે છે. પરંતુ શાખાના અધિકારીઓએ તેમને એમ કહીને ના પાડી દીધી કે ત્યાં કોઈ લોકર ઉપલબ્ધ નથી. ઘણી વિનંતીઓ પછી અધિકારીઓએ તેને આડકતરી રીતે કહ્યું કે લોકર ખોલવા માટે તેણે બ્રાન્ચમાં 10 લાખ રૂપિયાની એફડી કરવી પડશે અથવા તેણે જીવન વીમો ખરીદવો પડશે.

લોકર ખોલવાના બદલે એફડી કરવાની  ફરજ પડાય છે? દત્તાની આ ટ્વીટ સામાન્ય માણસ માટે ભલે ખૂબ જ સાધારણ હોય પરંતુ તેનો જવાબ મેળવવો આપણા બધા માટે ખૂબ જ જરૂરી છે. વાસ્તવમાં, ઘણીવાર બેંકની શાખામાં લોકર ખોલવા જશો તો અધિકારીઓ સૌથી પહેલા તમને કહેશે કે લોકર ઉપલબ્ધ નથી. અને જો તમે તેની પાસેથી વધુ વિનંતી કરશો, તો તે તમને લોકર આપવા માટે FD મેળવવા માટે પણ કહેવામાં આવે છે પરંતુ શું કોઈ બેંક તમને લોકર ખોલવાના બદલે FD ખોલવાનું કહી શકે છે? આજે અમે તમને RBI દ્વારા લોકરને લઈને બનાવેલા નિયમો વિશે જણાવીશું, જે તમારા બધા માટે જાણવું ખૂબ જ જરૂરી છે.

લોકર અંગે RBI નો નિયમો શું છે ભારતીય રિઝર્વ બેંક (RBI) ના નિયમો અનુસાર, કોઈપણ વ્યક્તિ કોઈપણ બેંકમાં લોકર ખોલી શકે છે અને બેંક અધિકારીઓ તમને FD ખોલવા અથવા તેના માટે જીવન વીમો ખરીદવા દબાણ કરી શકતા નથી. લોકર ખોલવાના નિયમો હેઠળ, તમારે બેંક દ્વારા નક્કી કરાયેલ ભાડું અને ચાર્જ ચૂકવવા પડશે. જો કે, જુદી જુદી બેંકો લોકર ખોલવા માટે અલગ-અલગ ભાડું અને અલગ-અલગ ફી વસૂલે છે. તમને જણાવી દઈએ કે બેંકમાં હાજર દરેક લોકરમાં બે ચાવી હોય છે. એક ચાવી ગ્રાહક પાસે છે અને બીજી ચાવી બેંક પાસે છે. આ બંને ચાવીનો ઉપયોગ લોકર ખોલવા માટે થાય છે. એક ચાવીથી કોઈ લોકર ખોલી શકાતું નથી.

આ પણ વાંચો : Share Market : શેરબજારની લાલ નિશાનમાં શરૂઆત, Sensex 60,029 તો Nifty 17,906 સુધી સરક્યો

આ પણ વાંચો : IPO માં પ્રાઈસ બેન્ડ ઉપર લાગશે લગામ, ઓછામાં ઓછું 5% અંતર ફરજીયાત બનાવવા SEBI ની વિચારણાં

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">