AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPO માં પ્રાઈસ બેન્ડ ઉપર લાગશે લગામ, ઓછામાં ઓછું 5% અંતર ફરજીયાત બનાવવા SEBI ની વિચારણાં

IPO પ્રાઇસ બેન્ડ નજીવા તફાવત માટે સૌથી મોટી સમસ્યા એ હતો કે કિંમત સામે આવી રહી હતી તે સાવ નકામી બની રહેતી હતી કારણ કે રૂ 1 કે રૂ 2ના પ્રાઇસ બેન્ડ વચ્ચેના તફાવતમાં અંતર રહેતું ન હતું.

IPO માં પ્રાઈસ બેન્ડ ઉપર લાગશે લગામ, ઓછામાં ઓછું 5% અંતર ફરજીયાત બનાવવા SEBI ની વિચારણાં
Securities and Exchange Board of India - SEBI
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 17, 2021 | 8:38 AM
Share

માર્કેટ રેગ્યુલેટર સેબી હવે IPOમાં મનસ્વી પ્રાઇસ બેન્ડ પર લગામ લગાવવાની તૈયારી કરી રહી છે. નવી દરખાસ્ત મુજબ હવે કોઈપણ IPOના ઉપલા અને નીચલા પ્રાઇસ બેન્ડ વચ્ચે ઓછામાં ઓછો 5% તફાવત જરૂરી રહેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર સેબીની આગામી બોર્ડ મીટિંગમાં આ પ્રસ્તાવ લાવવામાં આવી શકે છે.

આ વર્ષે માર્કેટમાં એક પછી એક ઘણા IPO આવ્યા છે આમાંથી ઘણા IPOની પ્રાઇસ બેન્ડનો તફાવત રૂ. 1 અથવા રૂ. 2 હતો. જેના પર સેબીએ નારાજગી વ્યક્ત કરી અને મર્ચન્ટ બેન્કોને પત્ર લખ્યો હતો.

આ પ્રસ્તાવ સેબીની બોર્ડ મિટિંગમાં મુકાશે સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર બજાર નિયામક IPO પર મનસ્વી પ્રાઇસ બેન્ડ પર નિયંત્રણ લાદવા જઈ રહ્યા છે. પ્રાઇસ બેન્ડ વચ્ચે 5 ટકાનો તફાવત ફરજિયાત બનાવવામાં આવશે. સેબીએ આ અંગે ચર્ચાપત્ર બહાર પાડ્યું હતું. સેબી બોર્ડની બેઠક ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં યોજાશે. જેમાં આ પ્રસ્તાવ લાવવામાં આવશે. વર્તમાન નિયમ અનુસાર તમે IPOના પ્રાઇસ બેન્ડમાં મહત્તમ 20 ટકાનો તફાવત રાખી શકો છો. મિનિમમ રાખવાનો કોઈ નિયમ નથી.

IPO પ્રાઇસ બેન્ડ નજીવા તફાવત માટે સૌથી મોટી સમસ્યા એ હતો કે કિંમત સામે આવી રહી હતી તે સાવ નકામી બની રહેતી હતી કારણ કે રૂ 1 કે રૂ 2ના પ્રાઇસ બેન્ડ વચ્ચેના તફાવતમાં અંતર રહેતું ન હતું. રોકાણકારો આનાથી ચિંતિત હતા. મોટા રોકાણકારોએ આ અંગે સેબીને ફરિયાદ કરી હતી. તેમણે કહ્યું કે જે રીતે પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવી રહ્યા છે તે રીતે બુક બિલ્ડીંગની મજાક ઉડાવવામાં આવી રહી છે.

હવે એક પ્રકારની લોકશાહી રહશે. રોકાણકારો શેરની કિંમત નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકશે કારણ કે ઉપલા અને નીચલા પ્રાઇસ બેન્ડ વચ્ચે વાજબી તફાવત હશે. અત્યાર સુધી એવો ટ્રેન્ડ છે કે જો તમે અપર બેન્ડમાં બિડ કરશો તો તમને શેર મળશે.

છેલ્લા 5 વર્ષમાં પ્રાઇસ બેન્ડનો સરેરાશ તફાવત Year          Price Range 2016            5.09% 2017            2.36% 2018           1.77% 2019           2.90% 2020           1.48% 2021             1.53% (સપ્ટેમ્બર 3)

આ પણ વાંચો : Petrol Diesel Price Today : આ રીતે જાણો શું છે આજે તમારા શહેરમાં એક લીટર પેટ્રોલ – ડીઝલની કિંમત

આ પણ વાંચો : Jan Dhan Account: કઈ રીતે જાણશો તમારા જન ધન ખાતાનું બેલેન્સ, આ રીતે સરળ સ્ટેપ્સથી તમારી બેંકમાં ખાતાનું બેલેન્સ ચેક કરો

આ પણ વાંચો : Droom Technologies IPO: ઓટોમોબાઈલ ઈ-કોમર્સ કંપનીએ SEBI સમક્ષ દસ્તાવેજ સંબિત કર્યા, 3000 કરોડ રૂપિયાનો IPO લાવવાની યોજના

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">