Delhi: ભારતીય અર્થવ્યવસ્થામાં જોરદાર સુધારો થઇ રહ્યો છે, જલ્દી જ કોવિડ-19 પહેલાના આર્થિક સ્તરને પાર કરશે : પિયુષ ગોયલ

Delhi: કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલે કહ્યું છે કે ભારતીય અર્થવ્યવસ્થા મજબૂત પુન:પ્રાપ્તિની દીશા તરફ આગળ વધી રહી છે અને, આ આર્થિક સ્તર પૂર્વ-કોવિડ -19 પહેલાના સ્તરને પાર કરવાના માર્ગ પર આગળ વધી રહ્યું છે.

Delhi:  ભારતીય અર્થવ્યવસ્થામાં જોરદાર સુધારો થઇ રહ્યો છે, જલ્દી જ કોવિડ-19 પહેલાના આર્થિક સ્તરને પાર કરશે : પિયુષ ગોયલ
પિયુષ ગોયલ, કેન્દ્રીય પ્રધાન
Follow Us:
| Updated on: Jun 02, 2021 | 6:34 PM

Delhi: કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલે કહ્યું છે કે ભારતીય અર્થવ્યવસ્થા મજબૂત પુન:પ્રાપ્તિની દીશા તરફ આગળ વધી રહી છે અને, આ આર્થિક સ્તર પૂર્વ-કોવિડ -19 પહેલાના સ્તરને પાર કરવાના માર્ગ પર આગળ વધી રહ્યું છે. વાણિજ્ય અને ઉદ્યોગ, ગ્રાહક બાબતોના પ્રધાને, COVID-19 રોગચાળાને કારણે ઉદ્યોગોના સંગઠનો સાથે વર્તમાન અને ભાવિ પડકારો અંગેની સમીક્ષા બેઠક યોજી હતી.

આ બેઠક દરમિયાન કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલે કહ્યું હતું કે, ‘COVID-19 ની બીજી લહેર આપણા સૌ માટે મુશ્કેલભરી બની હતી. જોકે, ઉદ્યોગોની સક્રિય ભૂમિકા, સ્થિતિસ્થાપકતા અને પ્રતિબદ્ધતા, વધુ જોમ સાથે આપણું વળતર સુનિશ્ચિત કરવાની દિશામાં આગળ વધ્યાં છીએ. આપણી અર્થવ્યવસ્થા ટૂંક સમયમાં સફળતાપૂર્વક COVID લહેર પૂર્ણ થયા બાદ રિકવરી કરી લેશે.

ગોયલે કહ્યું હતું કે, “ભારતીય અર્થવ્યવસ્થામાં મજબૂત સુધારો જોવા મળી રહ્યો છે. અને તે COVID-19 પહેલાના આર્થિક સ્તરને પાર કરવાના માર્ગ પર આગળ વધી રહી છે. ગોયલે જણાવ્યું છે કે, કોવિડ-19ના ગાળા દરમિયાન અત્યાર સુધીની સૌથી વધુ એફડીઆઈ રહી છે, કારણ કે આપણી પાસે નાણાકીય વર્ષ 2020-21માં 81.72 અબજ ડોલરની એફડીઆઈ છે, જે નાણાકીય વર્ષ 2019 – 20ની તુલનામાં 10 ટકાથી વધુ છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

તેમણે વધુમાં ઉમેર્યું કે મે 2021માં અત્યાર સુધીમાં રેલવે વિભાગ દ્વારા 114.8 મેટ્રિક ટનનું સૌથી વધુ માલનું પરિવહન થયું છે, જે મે 2019 માં અગાઉના શ્રેષ્ઠ 104.6 મેટ્રિક કરતા 9.7 ટકાથી વધારે છે. છેલ્લા 9 મહિનાથી રેલ્વે સતત સૌથી વધુ માલવાહક વાહન વ્યવહાર કરે છે.

વિદેશી વેપાર અંગે બોલતા તેમણે કહ્યું હતું કે એપ્રિલ 2021 માં નિકાસએ COVID-19 પહેલાના આંકડાને પાર કરી દીધા છે. મે 2021 દરમિયાન પણ, જ્યારે કોરોનાનાં કિસ્સા ઘણાં આવતા હતા, ત્યારે દેશમાંથી નિકાસ ખૂબ જ સારી રીતે થયો હતો.

કેન્દ્રીય પ્રધાને જણાવ્યું હતું કે તાજેતરના દિવસોમાં COVID-19 કેસોમાં ઝડપી વૃદ્ધિને કારણે લોકડાઉન, ઓક્સિજનની ઉપલબ્ધતા, કામદારોના સ્થળાંતર અને કાર્યબળ વચ્ચેના ઔદ્યોગિક ઉત્પાદનમાં ખરાબ અસર થઈ છે. પરંતુ, આ સ્થિતિમાંથી દેશ જલ્દી જ બહાર આવી જશે તેવો કેન્દ્રીયપ્રધાને આશાવાદ વ્યક્ત કર્યો છે.

Latest News Updates

રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
g clip-path="url(#clip0_868_265)">