લારી- રેકડી અને ફેરીયાઓને કેન્દ્ર સરકારની ભેટ, પીએમ સ્વાનિધિ યોજના હેઠળ કાયાકલ્પ કરવામાં આવશે

મોદી સરકારની આ યોજનાનું નામ પીએમ સ્વાનિધિ યોજના છે. PM સ્વાનિધિ યોજનાનો અર્થ અહીં પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ સ્વનિર્ભર ફંડ છે.

લારી- રેકડી અને ફેરીયાઓને કેન્દ્ર સરકારની ભેટ, પીએમ સ્વાનિધિ યોજના હેઠળ કાયાકલ્પ કરવામાં આવશે
PM Svanidhi Yojana
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 11, 2022 | 4:25 PM

દેશમાં સ્ટ્રીટ વેન્ડર્સ માટે ખૂબ જ સારા સમાચાર છે. હવે તેઓ લોનની મદદથી સરળતાથી પોતાનો બિઝનેસ વધારી શકે છે. આ લોકોની મદદ માટે મોદી સરકાર એક સ્કીમ રજૂ કરી રહી છે. મોદી સરકારની આ યોજનાનું નામ પીએમ સ્વાનિધિ યોજના છે. PM સ્વાનિધિ યોજનાનો અર્થ અહીં પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ સ્વનિર્ભર ફંડ છે. આ કેન્દ્ર સરકારની યોજના છે, જે જૂન 2020માં શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો હેતુ કોવિડ-19 રોગચાળાથી પ્રભાવિત શેરી વિક્રેતાઓને લોનની સુવિધા પૂરી પાડવાનો છે. આ લોનની મદદથી તેઓ પોતાનો બિઝનેસ શરૂ કરી શકે છે.

પીએમ સ્વાનિધિ યોજના કેન્દ્ર સરકારની યોજના છે

આ યોજના હેઠળ, કોરોના મહામારીથી પ્રભાવિત શેરી વિક્રેતાઓને સસ્તી કાર્યકારી મૂડી લોન આપવામાં આવે છે. આ લોનની મદદથી વેન્ડર્સ પોતાનો બિઝનેસ વધારી શકે છે.આ યોજના અગાઉ માર્ચ 2022 સુધી લાગુ કરવામાં આવી હતી. પરંતુ બાદમાં, એપ્રિલ 2022 માં, તેને ડિસેમ્બર 2024 સુધી લંબાવી દેવામાં આવ્યું છે.

આ યોજનામાં, વિક્રેતાઓને એક વર્ષના સમયગાળા માટે 10,000 રૂપિયાની પ્રારંભિક લોન આપવામાં આવશે. યોજના હેઠળ, વેન્ડરને લોનની વહેલી અથવા સમયસર ચુકવણી પર 7 ટકા વ્યાજ સબસિડીનો લાભ પણ મળે છે. આમાં ડિજિટલ પેમેન્ટ પર માસિક કેશ બેક ઈન્સેન્ટિવ પણ ઉપલબ્ધ છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

માસિક કેશબેક 50 રૂપિયાથી 100 રૂપિયા સુધીની છે.

જો વ્યક્તિ આ યોજના હેઠળ મળેલી પ્રથમ લોન સમયસર ચૂકવે છે, તો તેને વધુ રકમની લોન મળવાની સંભાવના વધી જાય છે.આ યોજના હેઠળ, વિક્રેતાઓએ લોન મેળવવા માટે કોઈ કોલેટરલ સિક્યોરિટી રાખવાની જરૂર નથી. સરકારનો અંદાજ છે કે લગભગ 50 લાખ વિક્રેતાઓને આ યોજનાનો લાભ મળશે.

યોજનાનો લાભ લેવા માટે આ દસ્તાવેજો જરૂરી છે

આધાર કાર્ડ મતદાર આઈડી કાર્ડ સ્કીમમાં આ જગ્યાઓથી લોન લઈ શકાય છે સુનિશ્ચિત વ્યાપારી બેંક પ્રાદેશિક ગ્રામીણ બેંક કો-ઓપરેટિવ બેંક નોન-બેંકિંગ ફાયનાન્સિયલ કંપની માઇક્રો ફાઇનાન્સ સંસ્થાઓ સેલ્ફ હેલ્પ ગ્રુપ (SHG) બેંકો આ રાજ્યોના વિક્રેતાઓને લાભ મળશે

આ યોજના ફક્ત તે રાજ્યો અથવા કેન્દ્રશાસિત પ્રદેશોના લાભાર્થીઓ માટે ઉપલબ્ધ છે જેમણે સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ, 2014 હેઠળ નિયમો અને યોજનાઓને સૂચિત કર્યા છે. જો કે, સરકાર કહે છે કે મેઘાલયમાં, જેનો પોતાનો સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ છે, લાભાર્થીઓ ત્યાંથી પણ ભાગ લઈ શકે છે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">