Business Idea : એલોવેરા બિઝનેસમાં 5 ગણો નફો કમાઓ, જલદી જ બની જશો કરોડપતિ, આ રીતે કરો શરૂઆત

Aloe Vera farming Business : એલોવેરાની ખેતીથી સારી આવક મેળવી શકાય છે. આ દિવસોમાં તેની માગ ઝડપથી વધી રહી છે. કોસ્મેટિક પ્રોડક્ટ હોય કે આયુર્વેદિક દવા, એલોવેરાનો ઉપયોગ દરેક જગ્યાએ થાય છે. આમાં તમે ખર્ચ કરતા 5 ગણો વધુ નફો કમાઈ શકો છો.

Business Idea : એલોવેરા બિઝનેસમાં 5 ગણો નફો કમાઓ, જલદી જ બની જશો કરોડપતિ, આ રીતે કરો શરૂઆત
Business Idea Aloe vera cultivation
Follow Us:
| Updated on: May 19, 2024 | 7:51 AM

આજે અમે તમને આવા જ બિઝનેસ આઈડિયા આપી રહ્યા છીએ. જ્યાં નજીવા રોકાણ સાથે અનેક ગણો નફો મેળવવાની દરેક શક્યતા છે. આમાં માત્ર બે નહીં પરંતુ 5 ગણો નફો મેળવી શકાય છે. આ નફો એલોવેરા ફાર્મિંગમાં થશે. આ દિવસોમાં એલોવેરાની માગ ઝડપથી વધી રહી છે. કોસ્મેટિક પ્રોડક્ટ હોય કે આયુર્વેદિક દવા, એલોવેરાનો ઉપયોગ દરેક જગ્યાએ થાય છે. આ જ કારણ છે કે બજારમાં તેની માગ છે. ભારતમાં આ દિવસોમાં તેની ખેતી ખૂબ જ લોકપ્રિય છે. આ માટે ખેતરમાં વધારે ભેજ હોવો જરૂરી નથી.

છોડ વચ્ચે 2 ફૂટનું અંતર

એલોવેરા એવા ખેતરોમાં ઉગાડવામાં આવે છે જ્યાં પાણી સ્થિર નથી. રેતાળ જમીન તેની ખેતી માટે સારી માનવામાં આવે છે. એક છોડ અને બીજા છોડ વચ્ચે 2 ફૂટનું અંતર હોવું જોઈએ. એલોવેરા ઘૂસર માટીમાં સારી રીતે ઉગે છે.

એલોવેરાનો ઉપયોગ

એલોવેરાની ખેતી માટે સારી જાણકારી હોવી પણ જરૂરી છે. સમયાંતરે ખેતરોની સફાઈ કરવી જોઈએ. આ છોડ ખૂબ જ જલદી જંતુઓથી પ્રભાવિત થઈ જાય છે. તેથી જંતુનાશકોનો ઉપયોગ કરવો જરૂરી છે. પરંતુ નોંધ કરો કે જંતુનાશક માટે યુરિયા અથવા ડીએપીનો ઉપયોગ થતો નથી. એલોવેરાની ઘણી જાતો છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

સારી કમાણી માટે હાલમાં એલોવેરા બાર્બેડેન્સિસ પ્રજાતિનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે. તેનો ઉપયોગ જ્યુસ બનાવવાથી લઈને કોસ્મેટિક વસ્તુઓ બનાવવા માટે થાય છે. માગને કારણે ખેડૂતો પણ તેનું વાવેતર કરવાનું પસંદ કરે છે કારણ કે તેના પાંદડા મોટા હોય છે અને તેમાંથી વધુ જેલ નીકળે છે. ઈન્ડિગો પ્રજાતિઓ પણ સારી માનવામાં આવે છે, જે સામાન્ય રીતે ઘરોમાં જોવા મળે છે.

એલોવેરાની ખેતી ક્યારે કરવી?

એલોવેરાનું વાવેતર ઓક્ટોબર-નવેમ્બર સુધી કરી શકાય છે. જો કે ખેડૂતો આખું વર્ષ વાવે તો પણ નુકસાન થતું નથી. એક વાર છોડ વાવ્યા પછી તેની લણણી વર્ષમાં બે વાર કરી શકાય છે અને તેનું વેચાણ કરીને નફો પણ મેળવી શકાય છે. તેની ખેતીમાં પ્રાણીઓને પણ કોઈ નુકસાન થતું નથી.

એલોવેરાથી 5 ગણો ફાયદો

એક બીઘા ખેતરમાં 12,000 એલોવેરાના છોડ વાવી શકાય છે. એક એલોવેરા છોડની કિંમત 3 થી 4 રૂપિયા સુધીની છે. એટલે કે એક બીઘામાં કુંવારપાઠાનું વાવેતર કરવા માટે લગભગ 40,000 રૂપિયાનો ખર્ચ થશે. એક કુંવારપાઠાના છોડમાંથી 4 કિલો સુધીના પાંદડા ઉગે છે. એક પાનની કિંમત 7 થી 8 રૂપિયા સુધીની છે.

તમે એલોવેરાના પાન વેચીને નફો કમાઈ શકો છો. આ સિવાય જેલને કાઢીને સીધી કંપનીઓને વેચી પણ શકાય છે. જેમાં જોરદાર કમાણી થશે. માત્ર એક વીઘામાં પાંદડા વેચીને લાખો રૂપિયાની કમાણી કરી શકાય છે. જેમ-જેમ તમારો ધંધો ચાલુ થાય તેમ, એલોવેરાની ખેતીનો વ્યાપ વિસ્તારતા રહો અને તમે ટૂંક સમયમાં કરોડપતિ બની શકો છો.

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">