Vastu Tips: બિઝનેસ અને નોકરીમાં સફળતા મેળવવા માટે અજમાવો આ વાસ્તુ ઉપાયો

આ ઉપાયો કરિયરમાં આવતી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરશે. આ ઉપાયો ઘરના વાસ્તુ દોષને દૂર કરવામાં મદદ કરશે. આવો જાણીએ કે તમે કયા વાસ્તુ ઉપાયો અપનાવી શકો છો.

Vastu Tips: બિઝનેસ અને નોકરીમાં સફળતા મેળવવા માટે અજમાવો આ વાસ્તુ ઉપાયો
Vastu Tips
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 31, 2022 | 8:14 PM

ઘણી વખત પ્રયાસ કરવા છતાં પણ આપણે આપણા કામમાં સફળ થતા નથી. સફળતા હાથમાંથી નીકળી જાય છે. તેનું એક કારણ સકારાત્મક ઊર્જાના પ્રવાહમાં અવરોધ પણ હોઈ શકે છે. સકારાત્મક ઊર્જાના સતત પ્રવાહ માટે વાસ્તુશાસ્ત્રમાં (Vastushastra) ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે. આ ઉપાયો અપનાવવાથી વ્યક્તિ કારકિર્દીમાં સફળતા (Career Vastu Tips) પ્રાપ્ત કરે છે. આમ કરવાથી જીવનમાં સમૃદ્ધિ મળી શકે છે. આ ઉપાયો કરિયરમાં આવતી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરશે. આ ઉપાયો ઘરના વાસ્તુ દોષને દૂર કરવામાં મદદ કરશે. આવો જાણીએ કે તમે કયા વાસ્તુ ઉપાયો અપનાવી શકો છો.

સફળતા મેળવવા માટે આ વાસ્તુ ઉપાયો અનુસરો

1. જો તમે કપડા સંબંધિત વ્યવસાયમાં છો, તો તમારા બેડરૂમમાં અથવા કપડાના કબાટમાં લાલ રંગનો દુપટ્ટો રાખો. નોકરી કરતા લોકો પોતાના બેડરૂમમાં એક્વેરિયમ રાખી શકે છે. તમે રંગબેરંગી માછલીની પેઇન્ટિંગ પણ લગાવી શકો છો.

2. સંગીત ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોએ પોતાના બેડરૂમમાં વીણા અથવા વાંસળી રાખવી જોઈએ. ફર્નિચર અથવા લાકડાના કામ સાથે જોડાયેલા લોકોએ પણ પોતાના બેડરૂમમાં વાંસળી રાખવી જોઈએ.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

3. લેખક, પત્રકાર અને સામાજિક કાર્ય સાથે જોડાયેલા લોકોએ પોતાના બેડરૂમમાં વિવિધ રંગોની પેન રાખવી જોઈએ. જે લોકો ખાદ્યપદાર્થો સાથે સંબંધિત છે તેઓએ તેમના બેડરૂમમાં ગાયની મૂર્તિ અથવા ચિત્ર રાખવું જોઈએ.

4. જો તમારો ઈલેક્ટ્રોનિક ઉપકરણોનો બિઝનેસ છે તો તમારે તમારા બેડરૂમમાં ક્રિસ્ટલ અવશ્ય રાખવું જોઈએ. જે લોકો ફાર્મસીનો વ્યવસાય કરે છે તેમણે તેમના રૂમમાં સૂર્ય નારાયણની તસવીર લગાવવી જોઈએ.

આ બાબતો ધ્યાનમાં રાખો

1. તમારા ઘર અથવા કાર્યસ્થળમાં કરોળિયાના જાળા ન થવા દેવા જોઈએ.

2. તમારા ઘરના મુખ્ય દરવાજા પર ડસ્ટબિન ન રાખો. તેનાથી પડોશીઓ સાથે દુશ્મની થઈ શકે છે.

3. તમારા ટેરેસ પર અનાજ અથવા પથારીને ક્યારેય ધોશો નહીં.

4. મહિનામાં એકવાર ઘરે ખીર બનાવો અને પરિવાર સાથે ખાઓ.

5. મહિનામાં ઓછામાં ઓછું એકવાર તમારી ઓફિસ અથવા કાર્યસ્થળ પર મીઠાઈઓ લઈ જાઓ. તમારા મિત્રો સાથે તેનો આનંદ માણો.

6. ગુરુવારે તમારે તમારા ઘરમાં પીળા રંગનું કોઈપણ ભોજન અવશ્ય ખાવું જોઈએ પરંતુ લીલા રંગનું કંઈપણ ન ખાવું જોઈએ.

7. બુધવારે લીલી વસ્તુ ખાઓ અને પીળી વસ્તુ ન ખાઓ. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Chaitri Navratri : જગદંબાની આરાધનામાં જો નહીં રાખો આ સાવધાની તો ભારે પડશે આદ્યશક્તિની નારાજગી !

આ પણ વાંચો : ઘરમાં મંદિરની સ્થાપના કરતા પૂર્વે જાણી લો આ નિયમ, નહીંતર મુસીબતનો કરવો પડશે સામનો !

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">