Shani Sade Sati and Dhaiya 2022: આ રાશિના જાતકો થઈ જાઓ સાવધાન, 2022માં આપના પર શનિ રહેશે ભારી, જાણો કઈ રાશિના લોકોને થશે રાહત

તમને જણાવી દઈએ કે શનિવારથી 2022 શરૂ થવા જઈ રહ્યું છે. આવી સ્થિતિમાં જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નવા વર્ષમાં શનિની રાશિમાં પણ ફેરફાર થશે.

Shani Sade Sati and Dhaiya 2022: આ રાશિના જાતકો થઈ જાઓ સાવધાન, 2022માં આપના પર શનિ રહેશે ભારી, જાણો કઈ રાશિના લોકોને થશે રાહત
Shani Rashi Parivartan 2022: શનિને સૌથી ધીમી ગતિ કરતો ગ્રહ માનવામાં આવે છે. તેમને એક રાશિમાંથી બીજી રાશિમાં સંક્રમણ કરવામાં લગભગ અઢી વર્ષનો સમય લાગે છે. તે મકર અને કુંભ રાશિના સ્વામી છે. હાલમાં શનિ મકર રાશિમાં સ્થિત છે અને 29 એપ્રિલથી તે કુંભ રાશિમાં સંક્રમણ શરૂ કરશે. તમને જણાવી દઈએ કે શનિ 30 વર્ષ પછી કુંભ રાશિમાં પ્રવેશ કરશે. આ સંક્રમણ 5 રાશિના લોકોનું નસીબ ચમકાવવાનું કામ કરશે. જાણો કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 30, 2021 | 10:13 PM

નવું વર્ષ 2022 (New Year 2022) આવવામાં હવે ગણતરીના કલાકો જ બાકી છે. આવી સ્થિતિમાં દર વર્ષની જેમ આ વખતે પણ લોકોને આવનારા નવા વર્ષથી ઘણી આશાઓ છે. આ અંગ્રેજી નવા વર્ષમાં કેટલીક રાશિઓ પણ બદલાઈ રહી છે (Rashi Parivartan), જે કેટલાક લોકો માટે ખૂબ જ શુભ સાબિત થઈ રહી છે.

જો કે તમને જણાવી દઈએ કે શનિવારથી 2022 શરૂ થવા જઈ રહ્યું છે. આવી સ્થિતિમાં જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નવા વર્ષમાં શનિની રાશિમાં પણ ફેરફાર થશે. ત્યારે ચાલો જાણીએ વર્ષ 2022માં કઈ રાશિ પર છે શનિની સાડા સાતી.. (Shani Sade Sati and Dhaiya 2022) આપને જણાવી દઈએ કે વર્તમાનમાં શનિ ગ્રહ મકર રાશિમાં રહેવાના કારણે 2021માં ધન, મકર અને કુંભ આ ત્રણ રાશી પર વર્ષ 2021માં શનિની સાડા સાતી ચાલી રહી છે. જ્યારે મિથુન અને તુલા રાશિ પર ઢૈયા ચાલી રહી છે.

આવતા વર્ષે એટલે કે  29 એપ્રિલ, 2022ના રોજ જ્યારે શનિ મકર રાશિ છોડીને કુંભ રાશિમાં ભ્રમણ કરશે, ત્યારે મીન, કુંભ અને મકર અને કર્ક અને વૃશ્ચિક રાશિ પર શનિની સાડાસાતી રહેશે. એટલે કે વર્ષ 2022માં મીન, કુંભ અને મકર રાશિને સાડા સાતી રહેશે, જ્યારે કર્ક અને વૃશ્ચિક રાશિ પર શનિની ઢૈયાની અસર થશે.

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

29 માર્ચ 2025ના રોજ શનિ મીન રાશિમાં ગોચર કરશે. જેના કારણે સિંહ અને ધન રાશિના લોકો પર શનિ ઢૈયા શરૂ થશે. આ દરમિયાન કુંભ, મેષ અને મીન રાશિના લોકો પર શનિની ઢૈયા રહેશે. મકર રાશિ વાળાને શનિ ઢૈયાથી મુક્તિ મળશે.

હાલમાં શનિની મકર રાશિમાં હાજરીને કારણે વર્ષ 2021માં આ ત્રણ રાશિઓ પર શનિની સાડા સાતી ચાલી રહી છે, જ્યારે મિથુન અને તુલા રાશિ પર ઢૈયાની અસર ચાલી રહી છે. 29મી એપ્રિલ 2022ના રોજ તેઓને ઢૈયાથી મુક્તિ મળશે. 17 જાન્યુઆરી 2023થી શનિ ગોચર કરી રહ્યો છે, ત્યારે તુલા અને મિથુન રાશિમાંથી ઢૈયાની અસર સંપૂર્ણપણે દૂર થશે. 24 જાન્યુઆરી 2020થી તુલા રાશિ પર શનિની ઢૈયાની અસર ચાલી રહી છે.

આવતા વર્ષે 29મી એપ્રિલ 2022ના રોજ શનિ ગ્રહ મકર રાશિ છોડીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે, ત્યારબાદ ધન રાશિના લોકોને શનિની સાડા સાતીથી રાહત મળશે, પરંતુ 12મી જુલાઈ 2022ના રોજ શનિ પાછું વળીને ફરી મકર રાશિમાં પ્રવેશ કરશે. ત્યારબાદ 17 જાન્યુઆરી 2023ના રોજ ધન રાશિના લોકોને શનિની સાડાસાતીમાં સંપૂર્ણ મુક્તિ મળશે અને મિથુન રાશિના લોકોને ઢૈયાથી મુક્તિ મળશે.

મકર રાશિના લોકો પર શનિની સાડા સાતી 26 જાન્યુઆરી 2017થી શરૂ થઈ હતી. તે 29 માર્ચ 2025ના રોજ સમાપ્ત થશે. કુંભ રાશિના લોકો પર શનિની સાડા સાતી 24 જાન્યુઆરી 2020થી શરૂ થઈ છે. આમાંથી મુક્તિ 3 જૂન 2027ના રોજ મળશે, પરંતુ શનિની મહાદશામાં કુંભ રાશિવાળાને 23 ફેબ્રુઆરી 2028ના રોજ શનિની ગોચરમાંથી મુક્તિ મળશે, એટલે કે કુંભ રાશિવાળાને 23 ફેબ્રુઆરી 2028ના રોજ શનિની સાડા સાતીમાંથી મુક્તિ મળશે.

આ પણ વાંચો: Krishna mantra : અષ્ટાક્ષર મંત્રના જાપથી પ્રાપ્ત થશે પ્રભુ શ્રીકૃષ્ણના અલભ્ય આશિષ !

આ પણ વાંચો: Shree Krishna : શું તમે જાણો છો શ્રીકૃષ્ણનો કયો એ સરળ મંત્ર છે જેનાથી દૂર થશે તમારા આર્થિક પ્રશ્ન ? તો અત્યારે જ જાણી લો

Latest News Updates

રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
g clip-path="url(#clip0_868_265)">